Nityanand News

DPS સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
નિત્યાનંદ DPS સ્કૂલ વિવાદ: ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (bhupendrasinh chudasama) આજે પત્રકાર પરિષદ યોજીને ડીપીએસ સ્કુલ (DPS School) અંગે મોટો ખુલાસો કર્યો હતો. ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું. હાલમાં ડીપીએસમાં વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેમનું ભવિષ્ય ન બગડે તે માટે તેમનાં હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કુલ આ સમગ્ર શાળાને દત્તક લેશે. 1થી 12 ધોરણનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે આ વ્યવસ્થા માત્ર આ વર્ષ પુરતી જ રહેશે. ત્યાર બાદ આ તમામ વિદ્યાર્થીઓએ આસપાસની અન્ય શાળામાં એડમિશન મેળી લેવાનું રહેશે. સીબીએસઇ બોર્ડનાં (CBSE Board) અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારે વાતચીત કર્યા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. સરકારે જણાવ્યું કે, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓનાં ભાવિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. 
Dec 4,2019, 18:56 PM IST
નિત્યાનંદ આશ્રમ પર ફરી વળશે બૂલડોઝર, સાધકો ખાલી કરી ભાગ્યા
Dec 2,2019, 11:27 AM IST
મિસિંગ તત્વપ્રિયાએ પાછા આવવા માટે પોલીસ સામે મૂકી 5 શરતો
Nov 22,2019, 14:20 PM IST

Trending news