નિત્યાનંદનો નિકળી ગયો પણ સાધ્વીઓ અને અનુયાયીઓને ફાંફા...

નિત્યાનંદનો નિકળી ગયો પણ સાધ્વીઓ અને અનુયાયીઓને ફાંફા પડી રહ્યા છે. આશ્રમનું સંચાલન કરી રહેલી બે સાધ્વીઓ અને ડીપીએસનું સંચાલક મંડળમાં રહેલ મંજુલા શ્રોફ સહિતનાં કાં તો જેલવાસ ભોગવી રહ્યા છે અથવા તો પછી જામીન શોધી રહ્યા છે.

Trending news