નિત્યાનંદ આશ્રમ કેસ News

ZEE 24 Kalak પર ભૂલકાંઓએ નકલી બાબાનો ફોડ્યો ભાંડો, જુઓ ખાસ અહેવાલ
અમદાવાદના હીરાપુરમાં જૂઠની જમીન પર બનેલી DPS સ્કૂલને તાળાં મારતાં વાલીઓ રઝળી પડ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બંધ થયું છે, ત્યારે સ્કૂલ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. વાલીઓ મંજુલા શ્રોફને શોધી રહ્યા છે. તો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કૂલની બહાર ધરણા પર બેસ્યા છે અને સ્કૂલ ચાલુ કરવાની માંગી કરી રહ્યાં છે. ત્યારે ધરણા પર બેસેલા DPSના વિદ્યાર્થીઓએ નિત્યાનંદનો ભાંડો ફોડ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, નિત્યાનંદ (Nityanand Ashram) ના નફ્ફટ બાબાઓ તેઓને મલખમ શીખવવા આવતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, કયા ઈરાદા સાથે નિત્યાનંદના બાબાઓ વિદ્યાર્થીઓ પાસે આવતા હતા? અગાઉ અંધજન મંડળના બાળકો પર પણ નિત્યાનંદના બાબાઓ નકલી પ્રયોગ કરી ચૂક્યા છે. જેનો વીડિયો સામે આવ્યો હતો.
Dec 3,2019, 12:55 PM IST
નિત્યાનંદ આશ્રમ પર ફરી વળશે બૂલડોઝર, સાધકો ખાલી કરી ભાગ્યા
Dec 2,2019, 11:27 AM IST
નિત્યાનંદ આશ્રમ કેસ: એસજી હાઇવે પર યોજાઇ હતી નિત્ય ધ્યાન શિબિર
Dec 1,2019, 11:27 AM IST
લંપટ નિત્યાનંદને શોધવા પોલીસ મારી રહી છે ફાંફાં
વિવાદોમાં સપડાયેલા સ્વામી નિત્યાનંદ કયાં છે હાલ તે પ્રશ્ન મહત્વનો છે. આશ્રમમાંથી બે યુવતિઓ ગુમ થયા બાદ નિત્યાનંદ ક્યાં છે અને હાલ શું કરી રહ્યો છે તે માહિતી જાણવા પ્રયાસ થઈ રહ્યા છે. સૂત્રો અનુસાર સ્વામી નિત્યાનંદ ભારતમાંથી ફરાર થઈ અમેરિકાના હોન્ડુરાસ પાસેના બેલિઝ દેશમાં સંતાયો છે. નિત્યાનંદને શોધવા ભલે ગુજરાત પોલીસ ફાંફા મારી રહી હોય પરંતુ તે તે 2018માં કર્ણાટક પોલીસને પણ હાથતાળી આપી ફરાર થઈ ગયો છે. કર્ણાટકમાં તેના આશ્રમમાં કાગડા ઉડે છે. બેલિઝમાં તે કર્ણાટક આશ્રમ જેવો બેકગ્રાઉન્ડ ઉભો કરી સ્તસંગના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકે છે. કર્ણાટકમાં 2010ના સેકેસ કાંડ અને દુષ્કર્મ કાંડમાં નિત્યાનંદ આરોપી છે.પરંતુ કેસ શરૂ થાય તે પહેલાંજ તેણે જામી મેળવી લીધા હતા.આ કેસમાં ચાર્જ ફ્રેમ થવાનો હતો તે સમયેજ તેણે પાસપોર્ટ રિન્યુની અરજી કરી હતી જેનો સીઆડીએ વિરોધ કર્યો હતો. નિત્યાનંદને જ્યારે કોર્ટમાં હાજર થવાનો હુકમ થયો તે સમયે તે લાપતા થઈ ગયો.
Nov 30,2019, 12:15 PM IST
નિત્યાનંદ આશ્રમ કેસમાં દિવસેને દિવસે થઇ રહ્યાં છે નવા ખુલાસા, જુઓ રિપોર્ટ
Nov 29,2019, 12:09 PM IST
અમદાવાદ: પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાના ડિજિટલ લોકરનું રાઝ
નિત્યનાનંદ આશ્રમના વિવાદ કેસમાં પોલીસે આશ્રમ માંથી 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકારનો કબ્જ કાર્ય છે. જેમાં SITનું તપાસ માટેનું કેન્દ્ર બિંદુ ડિજિટલ લોકર છે, આ ડિજિટલ લોકરમાં બંને સાધ્વી આરોપીઓ ખોટા પાસવર્ડ આપી લોકરને હેન્ગ કરાવી દીધું છે. જેને લઈને SIT બંને સાધ્વીઓને સાથે રાખીને ખોલાવા લઇ ગયા હતા. પરંતુ એફ.એસ.એલના હાથે પણ કશું જ ના લાગતા તપાસ કરનારી ટિમને વીલા મોઢે પરત ફરવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે SIT દ્વારા ગેસ કટરથી લોકરને ખોલી તેમાં રહેલા રહસ્યમય પુરાવાઓ બહાર કાઢી સમગ્ર હકીકત બહાર લાવામાં આવશે, ત્યારે હાલ પોલીસને અનુમાન છે કે આ ડિજિટલ લોકરમાં નિત્યાનંદ, આશ્રમ તથા ગુમ થયેલ યુવતીઓ અને આશ્રમના રહસ્યો હોઈ શકે છે. ત્યારે હવે આdડિજિટલ લોકર ખુલે છે ક્યારે અને કેટલા રહસ્યો બહાર આવે છે.
Nov 24,2019, 12:50 PM IST
નરાધમ નિત્યાનંદ પર કાલા જાદુ કરવાનો આરોપ
નિત્યનાનંદ આશ્રમના વિવાદ કેસમાં પોલીસે આશ્રમ માંથી 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકારનો કબ્જ કાર્ય છે. જેમાં SITનું તપાસ માટેનું કેન્દ્ર બિંદુ ડિજિટલ લોકર છે, આ ડિજિટલ લોકરમાં બંને સાધ્વી આરોપીઓ ખોટા પાસવર્ડ આપી લોકરને હેન્ગ કરાવી દીધું છે. જેને લઈને SIT બંને સાધ્વીઓને સાથે રાખીને ખોલાવા લઇ ગયા હતા. પરંતુ એફ.એસ.એલના હાથે પણ કશું જ ના લાગતા તપાસ કરનારી ટિમને વીલા મોઢે પરત ફરવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે SIT દ્વારા ગેસ કટરથી લોકરને ખોલી તેમાં રહેલા રહસ્યમય પુરાવાઓ બહાર કાઢી સમગ્ર હકીકત બહાર લાવામાં આવશે. તો બીજી તરફ નિત્યાનંદ પર બાળકો અને યુવતીઓ પર કાલા જાદુ કરવાનો આરોપ લગવવામાં આવ્યો છે.
Nov 24,2019, 12:45 PM IST

Trending news