हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિમાન દુર્ઘટના
વિમાન દુર્ઘટના News
દીપક વસંત સાઠે
કોઝિકોડ વિમાન અકસ્માતમાં 18ના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત: ZEE NEWS ના 5 પ્રશ્નો
કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash)માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે. 100થી વધુ લોકોની સારવાર અલગ-અલગ હોસ્પિટલોમાં થઇ રહી છે.
Aug 8,2020, 17:00 PM IST
એર ઇન્ડીયા
મુંબઇથી રાંચી માટે રવાના થઇ રહેલી એર એશિયાની ફ્લાઇટ સાથે ટકરાયું પક્ષી
કેરળ વિમાન અકસ્માતના 24 કલાકની એક એક મોટી દુર્ઘટના ટળી ગઇ છે. મુંબઇથી રાંચી માટે રવાના થઇ રહેલા એર એશિયાની ફ્લાઇટના વિમાન સાથે પક્ષી ટકરાયું હતું.
Aug 8,2020, 15:58 PM IST
દીપક વસંત સાઠે
કેરળ વિમાન દુર્ઘટના: મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને 2 લાખનું વળતર
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કેરળ વિમાન અકસ્માત પર વળતરની જાહેરાત કરી છે. જાણકારી અનુસાર મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયા,ગંભીર રીતેગ ઘાયલોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઇજા પહોંચી હોય તેમને 50,000 રૂપિયાથી આર્થિક મદદ આપવામાં આવશે.
Aug 8,2020, 15:30 PM IST
દીપક વસંત સાઠે
કેરળ વિમાન દુર્ઘટના: ક્રૂ મેમ્બર્સની હેલ્થ પર સામે આવ્યું Air India નું નિવેદન
કેરળ (Kerala) માં કોઝિકોડ (Kozhikode) પાસે કારીપુર એરપોર્ટ (Kozhikode International Airport) પર દુર્ઘટનાગ્રત થયેલા એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસ વિમાનના ચાલક દળના ચાર સભ્ય સુરક્ષિત છે. રાષ્ટ્રીય વિમાન કંપનીએ શનિવારે આ જાણકારી આપતાં તેની પુષ્ટિ કરી છે.
Aug 8,2020, 15:05 PM IST
દીપક વસંત સાઠે
કેરળ દુર્ધટના: ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
કેરળના કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash) માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે અને 127 લોકો ઘાયલ થયા છે. એર ઇન્ડીયાનું વિમાન શુક્રવારે સાંજે કોઝિકોડ હવાઇપટ્ટીથી સરકીને ખીણમાં પડી ગયું અને બે ભાગમાં તૂટી ગયું.
Aug 8,2020, 15:27 PM IST
દીપક વસંત સાઠે
PHOTOS: રનવે પર ક્રેશ લેન્ડીંગ, બે ટુકડામાં વહેચાઇ ગયું એર ઇન્ડીયાનું વિમાન
વડાપ્રધાને કોઝિકોડમાં એર ઇન્ડીયાના એક્સપ્રેસ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે વહિવટીતંત્ર ઘટનાસ્થળે છે અને તમામ પ્રભાવિતોને મદદ પુરી પાડવામાં આવી રહી છે.
Aug 8,2020, 12:05 PM IST
કેરળ
કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેન્ડીંગના આ છે 3 મોટા કારણો
દુબઇથી કેરળના કોઝિકોડ આવી રહેલું એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન (IX-1344) રનવે પર લપસી ગયું, આ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. જેમાં પાયલટ પણ સામેલ છે. વિમાનમાં કુલ 191 લોકો સવાર હતા.
Aug 8,2020, 14:41 PM IST
ટેબલટોપ રનવે
DNA ANALYSIS: 'ટેબલટોપ રનવે' જ્યાં ટેકઓફ અને લેન્ડીંગ બંને જ મુશ્કેલ
કેરલમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ છે જેમાં એક ભારતીય વાયુસેનાના નિવૃત પાયલોટ દીપક વસંત સાઠે સહિત 16 લોકોના મોત થયા છે. કેરલના કરીપુર એરપોર્ટના જે રનવે પર આ અકસ્માત થયો છે તે એક ટેબલ ટોપ રનવે હતો.
Aug 8,2020, 9:19 AM IST
દીપક વસંત સાઠે
કેરલ વિમાન દુર્ઘટના: IAFના પૂર્વ પાયલટ દીપક સાઠેના હાથમાં હતી વિમાનની કમાન
કેરળના કોઝિકોડમાં દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રનવે પર પર સરકી જતાં વિમાન ક્રેશ થયું છે અને બે ભાગમાં ટુકડા થઇ ગયું છે. આ અકસ્માતમાં પાયલોટ દીપક વસંત સાઠેનું મોત થયું છે.
Aug 8,2020, 10:56 AM IST
કેરળ
કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેડિંગ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું ખતરનાક હતું દ્વશ્ય
દુબઇથી આવી રહેલું વિમાન અચાનક ખીણ પડી જવાના સમાચારથે ચોતરફ કીકાયારીઓ, લોહીથી લથપથ કપડાં, ડરેલા ગભરાયેલા બાળકો અને એમ્બ્યુલન્સની સાયરનની આવાજે સમગ્ર વિસ્તારને હચમચાવે દીધો.
Aug 8,2020, 9:26 AM IST
અરૂણાચલ પ્રદેશ
AN-32 વિમાન ક્રેશઃ વાયુસેનાના મૃત જવાનોના અવશેષોને આજે જોરહાટ લઈ જવાશે
ભારતીય વાયુસેના દ્વારા આ દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડવામાં આવી છે, શુક્રવારે વાયુસેનાની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી વિમાનનું બ્લેકબોક્સ અને દુર્ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોનાં અવશેષો એક્ઠા કર્યા હતા
Jun 14,2019, 10:03 AM IST
કચ્છ
કચ્છના મુંદ્વા નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, 1નું મોત
કચ્છના મુંદ્વા નજીક એરફોર્સનું પ્લેન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પ્લેન બેરાજા ગામ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટૂકડે ટૂકડા થઇ ગયા છે. પ્લેન ક્રેશ થતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પાયલોટ કૂદકો મારી બચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાયલોટનું મોત નિપજ્યું છે
Jun 5,2018, 15:52 PM IST
કચ્છ
તસવીરો: કચ્છના મુંદ્વા નજીક પ્લેન ક્રેશ થતાં થયા ટૂકડે-ટૂકડા
કચ્છના મુંદ્વા નજીક એરફોર્સનું પ્લેન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પ્લેન બેરાજા ગામ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટૂકડે ટૂકડા થઇ ગયા છે. પ્લેન ક્રેશ થતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પાયલોટ એર કોમોડોર સંજય ચૌહાનનું મોત નિપજ્યું હતું.
Jun 5,2018, 12:07 PM IST
કચ્છ
કચ્છના મુંદ્વા નજીક પ્લેન ક્રેશ થતાં થયા બે ટુકડા, પાયલોટનું મોત
કચ્છના મુંદ્વા નજીક એરફોર્સનું પ્લેન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પ્લેન બેરાજા ગામ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટૂકડે ટૂકડા થઇ ગયા છે. પ્લેન ક્રેશ થતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પાયલોટ કૂદકો મારી બચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાયલોટનું મોત નિપજ્યું છે.
Jun 5,2018, 12:46 PM IST
Trending news
T20 World Cup 2024
T20 WC Ind vs Pak ની મેચમાં છેલ્લી ઓવરમાં શું થયું? કઈ રીતે હારેલી બાજી જીત્યું ભારત
Modi Cabinet
ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ : પાટીલ બાદ કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ
Modi Cabinet 2024
Modi Cabinet Portfolio: મોદી કેબિનેટમાં કયા મંત્રીને મળશે કયો વિભાગ,આજે થઇ જશે ફાઇનલ
Roti For Diabetes
બ્લડ સુગર કંટ્રોલમાં રાખવું હોય તો રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં ઉમેરી દો આ વસ્તુ
Patidar Samaj
પાટીદાર સમાજ માટે લાંછનરૂપ ઘટના : વિદેશથી આવેલી દાનની રકમનો હિસાબ ન મળતા બાખડ્યા
modi government
Top Super Stocks: મોદી 3.0માં ધૂમ મચાવશે આ 5 શેર! 1 વર્ષમાં તોડશે કમાણીનો રેકોર્ડ
Turmeric Water
રોજ હળદરનું પાણી પીવાથી આ 5 સમસ્યા દવા વિના થશે દુર, જાણો કયા સમયે પીવું?
Modi Cabinet
પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદ
Modi 3.0
Modi 3.0 ની બજાર પર જોવા મળશે એક્શન, આ 20 શેરોમાં મળશે રૂપિયા રળવાની તક
Sonakshi Sinha
સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ થઈ તેજ, જૂન મહિનામાં જ ઝહીર ઈકબાલની બનશે દુલ્હન