हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saturn Retrograde
Saturn retrograde News
Shanidev
45 દિવસ બાદ શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ
ન્યાયના દેવતા કર્મફળ દાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ ગણાય છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં એક રાશિમાં ફરીથી આવવામાં 30 વર્ષનો સમય લાગે છે. શનિને નવગ્રહમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહમાંથી એક ગણવામાં આવે છે. શનિદેવ એકમાત્ર એવા ગ્રહ છે જેમને સાડા સાતી અને ઢૈય્યાનો હક મળેલો છે. આવામાં શનિનો 12 રાશિઓના જીવન પર સૌથી વધુ પ્રભાવ હોય છે. શનિ હાલ કુંભ રાશિમાં છે. આ રાશિમાં તેઓ 2025 સુધી રહેશે. પરંતુ સમયાંતરે તેમની સ્થિતિમાં ફેરફાર થતો રહેશે.
May 15,2024, 11:41 AM IST
shani gochar 2024
શનિ દેવ કરશે ગુરૂના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોનો શુભ સમય શરૂ, જીવનમાં કરશે પ્રગતિ
Shani Nakshatra 2024: શનિ દેવ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકો માટે ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે.
Mar 27,2024, 20:13 PM IST
Saturn Retrograde
ગુરૂ-શનિ મળી ચમકાવશે ભાગ્ય, 3 જાતકોને કરિયરમાં મળશે લાભ, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો
જલ્દી ગુરૂ પોતાની ચાલમાં પરિવર્તન કરવાના છે, શનિ દેવ પોતાની રાશિમાં બિરાજમાન રહેશે. તેવામાં શનિ અને ગુરૂની સ્થિતિ કેટલાક જાતકો માટે શુભ માનવામાં આવી રહી છે.
Dec 10,2023, 18:22 PM IST
Saturn Retrograde
વક્રી શનિ-ગુરૂએ આ જાતકો માટે ખોલ્યો ભાગ્યનો ખજાનો, 31 ડિસેમ્બર સુધી મળશે લાભ
Shani-Guru Vakri 2023: શનિ તથા ગુરૂ વર્તમાનમાં વક્રી અવસ્થામાં છે અને બે રાશિઓ પર પોતાની કૃપા વરસાવી રહ્યાં છે. શનિ તથા ગુરૂની કૃપાથી આ રાશિના જાતકોને સુખ તથા સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે.
Oct 17,2023, 9:41 AM IST
Saturn Retrograde
ઓક્ટોબરમાં શનિદેવના ડબલ આશીર્વાદ મેળવવા માટે 14 ઓક્ટોબર સુધી ખાસ દિવસ
આ દિવસે હનુમાન જીને તુલસીની માળા અર્પિત કરવી જોઈએ. તેમ કહેવામાં આવે છે કે હનુમાનજીની પૂજાથી શનિના અશુભ પ્રભાવો ઓછા થાય છે. તેથી સુંદરકાંડના પાઠ અને બજરંગબાણના પાઠ કરવા લાભકારી માનવામાં આવે છે.
Oct 10,2023, 12:25 PM IST
Shani vakri
ભલે શનિ વક્રી થાય પરંતુ આ 4 રાશિવાળા પર નહીં થાય અસર, તેમને શનિદેવ રાખશે ખુશખુશાલ
17 જૂનના રોજ શનિ વક્રી થઈ રહ્યો છે. આ દરમિયાન અનેક રાશિઓ પર શનિનો પ્રભાવ પડશે. કેટલીક રાશિઓ માટે સારું તો કેટલાકે ખરાબ પ્રભાવ ઝેલવો પડી શકે છે. પરંતુ 4 રાશિઓ એવી છે જેના પર શનિની અસર બહુ ઓછી જોવા મળે છે. શનિ વક્રી થાય તો તેમના ઉપર પણ અસર નહિવત જોવા મળશે. તેમણે તેનો વધુ પ્રભાવ ઝેલવો પડશે નહીં.
Jun 14,2023, 10:25 AM IST
Saturn Retrograde
આ રાશિઓ પર શનિ જલદી થશે મહેરબાન, સોનાની જેમ ચમકશે ભાગ્ય, પૈસાની ભરાઈ જશે તિજોરી
Saturn Retrograde Positive Impact on Zodiac Signs: વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવને કર્મ ફળદાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે અને 17 જૂને આ રાશિમાં વક્રી થવાના છે. શનિ દેવની ઉલ્ટી ચાલની શુભ અને અશુભ અસર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેના પર શનિ દેવ મહેરબાન થશે, જાણો આ લક્કી રાશિઓ કઈ છે.
May 13,2023, 15:28 PM IST
Shani Vakri 2023
Shani Vakri: 'શનિની ઉલટી ચાલ'થી આ 3 રાશિઓની થશે બલ્લે બલ્લે! ચમકી જશે કિસ્મત
Shani Vakri 2023 : ન્યાયના દેવતા શનિ થોડા દિવસોમાં ઉલ્ટી ચાલ ચાલવાનું શરૂ કરશે. શનિની વક્રી ચાલ કેટલાક લોકો માટે ખૂબ જ શુભ રહેશે અને તેમને મોટી સફળતા, સંપત્તિ અને માન-સન્માન અપાવશે.
May 6,2023, 8:04 AM IST
Shani Vakri 2023
શનિ થશે વક્રી, 139 દિવસ આ રાશિઓ માટે રહેશે ખુબ કષ્ટકારી, ખુબ સતર્ક રહેવું પડશે
Shani Vakri Negative Impact on Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ન્યાયદેવતા અને કર્મફળ દાતા કહેવાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલે છે. અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. શનિ જ્યારે ઉલ્ટી ચાલ ચાલે છે ત્યારે તેને શનિની વક્રી કહેવાય છે. હાલ શનિ સીધી ચાલ ચાલે છે. પરંતુ 17 જૂન 2023થી શનિ વક્ર ચાલ ચલશે.
Apr 20,2023, 22:00 PM IST
Trending news
IPL 2024
સેમ કરનનું શાનદાર પ્રદર્શન, 5 વિકેટે જીત્યું પંજાબ, રાજસ્થાનની સતત ચોથી હાર
narendra modi
300, 350 કે 400... PM મોદી લોકસભા ચૂંટણીમાં કેટલી સીટો જીતશે? સામે આવ્યો ચીનનો સર્વે
Tea
ચા અને કોફી ક્યારે અને કેટલી પીવી જોઈએ? ICMRએ ચેતવણી આપી, શરીરમાં થશે આ મુશ્કેલી
Bondada Engineering IPO
IPO હોય તો આવો, 9 મહિનામાં બન્યો તોફાન, 75 રૂપિયાથી 1900ને પાર પહોંચ્યા શેર
Gujarat Rain
ગુજરાતમાં બરબાદીનો વરસાદ, રાણસીકીમાં સૌથી વધુ, જાણો વીજળી પડવાથી ક્યા કેટલા મોત?
Aadhar Card
Aadhaar Card: કોઈના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડને કઈ રીતે સરેન્ડર કરશો, અહીં જાણો
gujarat
અહીં ફાઈવ સ્ટાર હોટલો પણ ફેલ! ગુજરાતમાં શરૂ થઈ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ; સહેલાણીઓ તૂટી
surat
આવો સિક્યુરિટી ગાર્ડ રાખ્યો હોય તો ચેતજો: 3 બાળકીઓને અડપલાં કર્યા, એકના કપડાં ઉતારતા
gujarat
બોપલમાં સમલૈંગિક સંબંધમાં એકની હત્યા; ઘટનાને અંજામ પહેલા પણ બાંધ્યા સજાતીય સંબંધ
gujarat
ગુજરાતમાં 75 વર્ષના 'સાયબા'એ 60ની કંકુ સાથે લગ્ન કર્યા, કહ્યું; 'મારી ઈચ્છા પુરી થઈ'