Shani Vakri 2023: આ રાશિઓ પર શનિ જલદી થશે મહેરબાન, સોનાની જેમ ચમકશે ભાગ્ય, પૈસાની ભરાઈ જશે તિજોરી


Saturn Retrograde Positive Impact on Zodiac Signs: વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવને કર્મ ફળદાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે અને 17 જૂને આ રાશિમાં વક્રી થવાના છે. શનિ દેવની ઉલ્ટી ચાલની શુભ અને અશુભ અસર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેના પર શનિ દેવ મહેરબાન થશે, જાણો આ લક્કી રાશિઓ કઈ છે. 


 

1/3
image

શનિ વક્રી થઈને શનિના જાતકોને શુભ ફળ આપશે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. શનિ દેવની કૃપાથી ધન સંપત્તિમાં વધારો થશે. આવકના નવા અવસર પ્રાપ્ત થશે. 

 

 

2/3
image

ધન રાશિ (Sagittarius) ના જાતકો માટે શનિનું વક્રી થવું શુભ માનવામાં આવી રહ્યું છે. તમને તમારી મહેનતનું ફળ પ્રાપ્ત થશે. મિત્રો અને પરિવારની સાથે સારો સમય પસાર થશે. વેરાક અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. 

 

 

3/3
image

મકર રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ ફળયાદી સાબિત થશે. આ દરમિયાન તમે બચત કરી શકશો. પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. જો તમે સંપત્તિ ખરીદવા ઈચ્છો છો તો આ સારો સમય છે. તમે રોકાણ કરી શકો છો. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)