हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
saturday remedies
Saturday remedies News
shaniwar ke totke
શનિવારે રાત્રે ગુપ્ત રીતે જેણે કર્યા આ કામ તેનો થયો બેડોપાર, શનિ દોષથી મળે મુક્તિ
Shaniwar Ke Totke: શનિવાર શનિદેવને સમર્પિત દિવસ છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ. આજે તમને શનિવારે કરવાના 3 ચમત્કારી ઉપાય વિશે જણાવીએ. આ ત્રણ ઉપાય એવા છે જેને કરનારનો બેડો પાર થઈ જાય છે.
May 4,2024, 14:09 PM IST
shaniwar upay
Shaniwar Upay: અશુભ ગ્રહોના પ્રભાવથી રાહત મેળવવા શનિવારે કરો આ અચૂક ઉપાયો
Shaniwar Upay: જો તમે આઠ શનિવાર સુધી આવું કરો છો તો શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાંથી અશુભ ગ્રહોનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી શનિ દોષ પણ દૂર થાય છે.
Feb 3,2024, 11:54 AM IST
saturday remedies
શનિવારે કેમ નથી ખરીદવામાં આવતી આ છ વસ્તુઓ? જાણવા જેવી છે આ વાત
Shanivar Ke Upay: શનિવારના દિવસે તમારે એવું કામ ન કરવું જોઈએ જે તમને શનિદેવની અશુભ દ્રષ્ટિનો શિકાર બનાવે. આમાં સૌથી મહત્વની બાબત એ છે કે શનિ સંબંધિત વસ્તુઓ ખરીદવાનું ટાળવું.
Feb 3,2024, 8:53 AM IST
shaniwar ke upay
શું તમારો શનિ ક્રોધિત છે? આજે જ આ ચમત્કારિક ઉપાય કરી દો, પછી તમે જ કહેશો કે...
Shaniwar Totke: જો શનિદેવ તમારાથી નારાજ છે તો શનિવારે શનિદેવને આ 4 વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે. જાણો આ ઉપાયો વિશે.
Jan 27,2024, 15:51 PM IST
astro
Shaniwar ke Upay: શનિવારે ભૂલથી પણ ખરીદવી નહી આ વસ્તુઓ, રિસાઇ શકે છે શનિદેવ
Saturday remedy: શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે લોકો શનિદેવના દોષને દૂર કરવા માટે પૂજા-પાઠ કરે છે. આ દિવસે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી શનિદેવ નારાજ થઈ જા. આ દિવસે જો શનિદેવની સાચી ભક્તિ સાથે પૂજા કરવામાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે. શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે ભૂલથી પણ કેટલીક વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
Dec 9,2023, 9:43 AM IST
shaniwar upay
ભાગ્યના બંધ દરવાજા ખોલે છે શનિવારે કરેલા આ 5 ઉપાય, શનિ દેવની કૃપાથી બનશો કરોડપતિ
Shaniwar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. માન્યતા છે કે શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. શનિવારના દિવસે વ્રત કરીને સાંજે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
Nov 18,2023, 11:41 AM IST
Shani Dev
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
Shami Ke Totke: જ્યોતિષ શાસ્ત્રમાં શમીના ઝાડના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.
May 20,2023, 16:28 PM IST
shani ke upay
ન્યાયના દેવતા શનિ દેવને રિઝવવા હોય તો બ્રહ્માજીનો આ ઉપાય અજમાવો
Shaniwar Remedies: આજે અમે તમને બ્રહ્માજીના ઉપાયો વિશે જણાવીશું. ભગવાન શનિદેવથી તમામને ડર લાગે છે કારણ કે તે ન્યાયના દેવતા ગણાય છે. શનિદેવના પ્રકોપથી દરેક જણ ધ્રૂજે છે. કહેવાય છે કે શનિની પીડા ખૂબ જ કષ્ટકારી હોય છે. તેનાથી બચવા માટે શાસ્રોમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં આ એક ઉપાય ખુદ ભગવાન બ્રહ્માએ મુનિ પિપલાદને જણાવ્યો હતો.
Apr 8,2023, 7:50 AM IST
shani ke upay
શનિની પીડા દૂર કરવા માટે બ્રહ્માજીએ બતાવ્યો આ સરળ ઉપાય, શનિવારે કરવાનું રહેશે આ કામ
Shaniwar Remedies: શનિદેવના પ્રકોપથી દરેક જણ ધ્રૂજે છે. કહેવાય છે કે શનિની પીડા ખૂબ જ કષ્ટકારી હોય છે. તેનાથી બચવા માટે શાસ્રોમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમા6 એક ઉપાય ખુદ ભગવાન બ્રહ્માએ મુનિ પિપલાદને જણાવ્યો હતો.
Nov 19,2022, 18:11 PM IST
Shani Dev
શનિવારે ભૂલથી પણ ના ખરીદો આ 4 વસ્તુઓ, નહીંતર શનિદેવનો પ્રકોપ તમને બરબાદ કરી મૂકશે
શનિ દેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષના મતે શનિવારે દિવસે ભૂલથી ભૂલ કરીને અમુક ચીજોને ખરીદવી જોઈએ નહીં.
Dec 18,2021, 9:08 AM IST
Shani Dev
શનિવારની સવારે આ 3 વસ્તુ દેખાય તો તમારું ભાગ્ય ચમકી જશે
Feb 13,2021, 10:20 AM IST
Trending news
Loksabha election 2024
ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા
TMKOC
ગૂમ થયેલા તારક મહેતાના 'સોઢી' વિશે થયો મોટો ખુલાસો, પોલીસને પણ પરસેવો છૂટી ગયો!
entertainment news
'મેં એક બેડરૂમના ફ્લેટમાં રહી છોકરીઓ ઉછેરી', આલિયા ભટ્ટની માતાનું નિવેદન ચર્ચામાં
Shash Rajyog
30 વર્ષ બાદ બે દુર્લભ યોગ એક સાથે બનશે, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે
IPL 2024
સફેદ ધોતી પહેરી અમદાવાદના આ મંદિરે પહોંચ્યા ગિલ, કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે GT?
Technology News
ઘરમાં લગાવેલું Wi-Fi ખાલી કરી શકે છે તમારું બેંક ખાતુ! જાણો નવી ચેતવણી
Diabetes
ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા
Ambalal Patel
કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું
Phalodi Satta Bazar: ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ
Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ બદલાયા સટ્ટા બજારના ભાવ, બદલાઇ ગયા સીટોના ગણિત?
supreme court
ED એ બિઝનેસમેનને આખી રાત જગાડીને લીધુ નિવેદન, સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ