हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Naga Sadhu
Naga sadhu News
Gyanvapi
40 હજાર નાગાસાધુઓના બલિદાનથી થથરી ગયો હતો ઔરંગઝેબ! જ્ઞાનવાપીમાં ન દોહરાવી આ ભૂલ
ઈતિહાસ, રિસર્ચર્સ દ્વારા કરાયેલા રિસર્ચ અને વિવિધ પુસ્તકોના આધારે ઔરંગઝેબે ભારતમાં અનેક હિન્દુ મંદિરો તોડ્યા. 1664માં ઔરંગઝેબે વારાણસીમાં આવેલા હિન્દુઓની અસીમ આસ્થાના કેન્દ્ર કાશી વિશ્વનાથ મંદિર પર હુમલો કર્યો. ભગવાન શિવને સમર્પિત આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં સામેલ છે. પરંતુ મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ આગળ મુઘલ સેના ટકી શકી નહીં.
Jan 26,2024, 14:02 PM IST
spiritual
કડકડતી ઠંડીમાં કપડા વગર કેવી રીતે રહે છે નાગા સાધુ, રહસ્યમયી સવાલનો આ છે જવાબ
Naga Sadhu Lifestyle : કડકડતી ઠંડીમાં નાગા સાધુઓ ક્યારેય સ્વેટર કે શાલ પહેરતા નથી, તો શું તેમને ઠંડી નથી લાગતો
Jan 15,2024, 13:54 PM IST
Naga Sadhus
માત્ર કુંભ જ દેખાય છે નાગા સાધુઓ, ક્યાંથી આવે છે અને ક્યાં જતા રહે છે આ તપસ્વીઓ
Naga Sadhu history: શિવના ભક્ત આ નાગા સાધુઓની એક રહસ્યમય દુનિયા હોય છે. માત્ર કુંભમાં જ તેઓ દેખાય છે. તે અગાઉ અને ત્યાર બાદ સામાન્ય વસ્તી વચ્ચે તેઓ ક્યારે પણ જોવા નથી મળતા. સામાન્ય લોકોથી દુર તેઓ પોતાના અખાડામાં રહે છે. આ રહસ્યમયી નાગા સાધુઓની રહેણીકરણી પણ અનોખી છે.
Dec 11,2023, 15:09 PM IST
Mahila Naga Sadhu
કુંભ બાદ ક્યાં જતા રહે છે નાગા સાધુ? તેમના જીવનના આ 'રહસ્ય' ને પણ જાણો
Naga Sadhu Life: નાગા સાધુઓ કુંભ મેળા અને માઘ મેળા જેવા ખાસ પ્રસંગોએ જ જોવા મળે છે. નાગા સાધુ બનવાથી લઈને આ સાધુઓનું જીવન અને તેમની રહેવાની રીત પણ ઘણી રહસ્યમય છે. એટલા માટે જ સાધુ-સંતોના આ સમુદાય વિશે જાણવા માટે લોકો ઉત્સુક હોય છે.
Dec 8,2023, 14:44 PM IST
Naga Sadhu
પુરુષોની જેમ મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન ? આવી હોય છે તેમની દુનિયા
Mahila Naga Sadhu photo: નાગા સાધુઓનું નામ સાંભળતા જ લોકોના મનમાં તેમના જીવન વિશે જાણવાની ઉત્સુકતા જાગે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે પુરુષોની જેમ જ સ્ત્રીઓ પણ નાગા સાધુ હોય છે અને તેઓ આ સમયે જ બહાર નીકળે છે.
Aug 16,2023, 15:38 PM IST
Naga Sadhu
નાગા સાધુ અને અઘોરીઓમાં શું ફરક હોય છે? એમની છુપી શક્તિઓ વિશે જાણીને રહી જશો દંગ
નાગા સાધુ અને અઘોરી બાવા આ બન્ને વચ્ચે છે પાતળી ભેદ રેખા. આપ જાણો છે કે,અઘોરી બાવા સ્મશાનમાં રહીને તંત્ર સાધના કરે છે. અઘોરીઓ સ્મશાનમાં ત્રણ વિવિધ પદ્ધતિથી સાધના અને ઉપાસના કરતાં હોય છે.સ્માશાનમાં કરેલી સાધનાથી ઘણી કાળી શક્તિઓ તેમને પ્રાપ્ત થાય છે પરંતુ તેઓ શક્તિઓનો ખોટી રીતે ઉપયોગ કરતા નથી.
Feb 15,2021, 17:29 PM IST
Naga Sadhu
ગોચર અગોચર : નાગા સાધુઓની રહસ્યમયી દુનિયા અને તંત્રમંત્ર પર જુઓ ખાસ અહેવાલ
કપડા ન પહેરવા પર કેવી માન્યતાઓ છે નાગા સાધુઓની, શું છે નાગા સાધુઓનું રહસ્ય, નાગા સાધુઓનું કયા ધર્મ સાથે છે નાતો... જુઓ આ તમામ સવાલોનો જવાબ આપતો ખાસ અહેવાલ ગોચર અગોચર કાર્યક્રમમાં....
Feb 9,2020, 21:50 PM IST
Alexander the Great
ઈતિહાસનો એક એવો કિસ્સો, જેમાં સિકંદર એક નાગા સાધુને પોતાની સાથે લઈ જવા માં
એલેક્ઝાન્ડર એટલે કે ભારતનો સિકંદર... આ નામથી લગભગ દરેક પરિચીત છે. ભારત પર કહેર વરસાવનાર સિકંદરના અનેક કિસ્સાઓ પ્રચલિત છે. ત્યારે સિકંદર સાથે જોડાયેલા ઈતિહાસના એક એવા પાના પર ડોકિયું કરીએ જેમાં એક નાગા સાધુનો ભેટો સિકંદર સાથે થયો હતો, અને દુનિયા આખીને જીતવા નીકળેલો સિકંદર એક નાગા સાધુની સામે હારી ગયો હતો.
Jan 24,2020, 14:14 PM IST
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન બનશે નાગા સાધુ, આ દિવસે રિલીઝ થશે 'લાલ કપ્તાન'
આનંદ એલ રાયે કહ્યું છે કે તેમને ફિલ્મની વાર્તા પર સંપૂર્ણ ભરોસો છે. લાલ કપ્તાન એવી ફિલ્મ છે જે પોતાનું અલગ સ્થાન અને ચાહકો ઉભા કરવામાં સક્ષમ છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે.
May 20,2019, 16:31 PM IST
પ્રયાગરાજ
લોખંડના ચણા ચાવવા કરતા પણ અઘરી હોય છે નાગા સાધુ બનવાની પ્રોસેસ
સનાતન પરંપરાનો સૌથી શક્તિશાળી અખાડો શ્રી પંચ દશનામ જૂના અખાડામાં લગભગ એક હજાર નવા ધર્મ રક્ષક નાગા સંતોને તાજેતરમાં દીક્ષા આપવામાં આવી. વર્ષો પહેલા સન્યાસ ધારણ કરેલ સંતોએ વૈદિક વિધિ-વિધાન અને અખાડાની પરંપરા અનુસાર, આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ દિક્ષા આપીને તેઓને પૂર્ણ રીતે નાગા સંત બનાવ્યા. તમને જણાવી દઈએ કે, મૌની અમાસના સ્નાન પહેલા જૂના અખાડામાં 1100 નાગા સંતોને દીક્ષા આપવામાં આવી હતી. ત્યાં આજે લગભગ એક હજાર નવા નાગા સંત બની ગયા છે, જેમાં 100થી વધુ મહિલા નાગા સંત પણ સામેલ છે.
Feb 10,2019, 16:12 PM IST
કુંભ મેળો 2019
Photos : દુનિયાની ભલભલી સુંદરીઓને પણ શરમાવે તેવો હોય છે નાગા સાધુઓનો શ્રૃં
આપણે બધા જ જાણીએ છીએ કે, પ્રયાગરાજમાં કુંભ મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આવામાં કહેવાય છે કે, અહીં આવનાર દરેક વ્યક્તિ કુંભના રંગમાં રંગાયેલું નજર આવે છે. ખાસ કરીને નાગા સાધુ. કહેવાય છે કે, નાગા સાધુ કુંભની આત્મા હોય છે. કુંભમાં જો નાગા સાધુ અને તેમની હર-હર મહાદેવનો અવાજ ન સંભળાય તો કુંભ અધૂરો લાગે છે. ઉલ્લેખનીય છે કે, કુંભ દરમિયાન નાગા સાધુ અને તેમની વેશભૂષા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેમનો શ્રૃંગાર અને અજીબોગરીબ હરકત દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવામાં ઉત્સાહી લોકોને આ જાણવું જરૂર ગમશે કે નાગા સાધુઓનો શ્રૃંગાર અને અસ્ત્ર-શસ્ત્ર કેવા હોય છે. જાણો તેની સાથે જોડાયેલી રોચક વાત.
Feb 1,2019, 11:07 AM IST
Prayagraj
પ્રયાગરાજ: કુંભમાં નાગાસાધુ અને શ્રદ્ધાળુ વચ્ચે બોલાચાલી, 1 શ્રદ્ધાળુ ઘાયલ
ઘટના સેક્ટર 16 ખાતેના એક આશ્રમની છે, જ્યાં કોઇ મુદ્દે શ્રદ્ધાળુ અને સાધુઓ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી
Jan 20,2019, 11:32 AM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!