हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Janmashtami
Janmashtami News
Janmashtami
સૌરાષ્ટ્રની જનતા માટે આનંદના સમાચાર! રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો 1 દિવસ વધારવામાં આવ્યો
Rajkot: Seeing the rush, Saurashtra's biggest Janmashtami Lokmela extended for one more day
Sep 9,2023, 7:50 AM IST
Gujarati News
આગ સાથે ખેલ કરવા ગયેલા યુવકનો ચહેરો દાઝયો, દહીહાંડીમાં સ્ટંટબાજ સાથે બની મોટી ઘટના
Surat News : સુરતના મટકી ફોડ કાર્યક્રમમાં સ્ટંટ કરવા ગયેલા બે યુવકો દાઝ્યા... બે અલગ અલગ ઘટનામાં બે યુવકોનો વીડિયો વાયરલ
Sep 8,2023, 16:23 PM IST
dwarka
ભગવાનના ધામમાં કોમી એકતાની મહેક, દ્વારકામાં મુસ્લિમ ભાઈઓએ શ્રીકૃષ્ણનો રથ ખેંચ્યો
Dwarka Temple : દ્વારકા, ડાકોર, શામળાજી સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં ધામધૂમથી ઉજવાયો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ,,, લાખો ભક્તોએ રાત્રે 12 વાગ્યે ભગવાનનાં દર્શન કરીને મેળવ્યા આશીર્વાદ
Sep 8,2023, 9:51 AM IST
dwarka
શ્રીકૃષ્ણએ બનાવેલી દ્વારકા નગરીને કોને નષ્ટ કરી, કેવી રીતે દરિયામાં ડૂબી હતી
Dwarka Nagari of Gujarat : ભગવાન શ્રીકૃષ્ણએ ગુજરાતમાં સોનાની દ્વારકા નગરી બનાવી હતી... તેમના ગયા બાદ આખરે કેમ એ નગરીને નષ્ટ કરવામાં આવી હતી?
Sep 8,2023, 8:13 AM IST
Janmashtami
દ્વારકા, ડાકોર, શામળાજી સહિત સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવાયો ભગવાન કૃષ્ણનો જન્મ
Devotees across India marked Krishna Janmashtami with fervour and zeal
Sep 8,2023, 7:40 AM IST
Janmashtami
ભગવાન શ્રીકૃષ્ણની જો આ 7 વાત માનશો તો જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં પડે
Shri Krishna Janmashtami 2023: કુરુક્ષેત્રના આખા યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણએ પાંડવોને તેમના લક્ષ્યથી ભટકવા દીધા નહીં, જે અધર્મ પર વિજય પ્રાપ્ત કરવાનું હતું. એ જ રીતે તમારે પણ તમારા માટે નાણાકીય લક્ષ્યાંક નક્કી કરવાનો છે અને તે મુજબ રોકાણ કરવાનું છે.
Sep 7,2023, 15:31 PM IST
dwarka
દ્વારકા મંદિરથી Live : દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાતું જોઈ ધન્ય થયા ભક્તો
Dwarka Temple : દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે જન્માષ્ટમીનું પાવન પર્વ... દ્વારકા, ડાકોર, શામળાજી સહિત રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ....ગોકુળ, મથુરા અને વૃદાવનમાં પણ વ્હાલાને વધાવવા ઉમટ્યા ભક્તો....
Sep 7,2023, 13:20 PM IST
Gujarati News
દહીહાંડીમાં સ્ટંટ કરવા ગયેલો યુવક દાઝ્યો, ખેલ કરવામાં ચહેરા પર જ આગ લાગી
Surat News : સુરતના મટકી ફોડ કાર્યક્રમમાં એક યુવક માંડ માંડ બચ્યો.... જીવ અદ્ધર થઈ જાય તેવો વીડિયો સામે આવ્યો.... ખેલ કરવામાં યુવકનો ચહેરો દાઝ્યો
Sep 7,2023, 12:15 PM IST
Janmashtami
'હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી'ના નાદ સાથે સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
Dahi Handi celebrations planned in Surat on occasion of Janamashtami 2023
Sep 7,2023, 11:05 AM IST
surat news
સુરતમાં લાકડાના વેસ્ટમાંથી બનાવાયા કાન્હા માટે હિંડોળા, જોઈને મન મોહી જાય
Surat News ચેતન પટેલ/સુરત : જન્માષ્ટમીના તહેવારની એક દિવસની વાર છે ત્યારે શહેરમાં આઠમની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના વિવિધ બજારોમાં કાન્હાના વાઘા સહિત કાન્હાના અલગ અલગ ઝુલાઓની ડિમાન્ડ જોવા મળી રહી છે. ખાસ કરીને લાકડાના વેસ્ટમાંથી બનાવેલ હીંચકાઓની સુરતમા બજારમાં ડિમાન્ડ વધુ જોવા મળી છે. વજનમાં હલકા અને કિંમત પણ ઓછી હોવાના કારણે લોકો હાલ આ પ્રકારના હિંચકા પસંદ કરી રહ્યાં છે.
Sep 7,2023, 9:36 AM IST
dwarka
દ્વારિકામાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ કેમ બંધ છે, કૃષ્ણ ભક્તો પણ નથી જાણતા આ રહસ્ય
Dwarkadhish Temple : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની મૂર્તિની એક આંખ બંધ અને એક ખુલ્લી છે, આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે
Sep 7,2023, 9:21 AM IST
Janmashtami
આજે જન્માષ્ટમીએ ડાકોર અને દ્વારકા મંદિર જવાના હોય તો દર્શનનો આ સમય જાણીને નીકળજો
janmashtami : ડાકોર રણછોડરાયજી મંદિર અને જગત મંદિર દ્વારકામાં જન્માષ્ટમીએ થશે ખાસ દર્શન... ડાકોર ટેમ્પલ કમિટીએ દર્શનનો સમય જાહેર કર્યો.... તો દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું
Sep 7,2023, 8:12 AM IST
Janmashtami
ગુજરાતના કૃષ્ણ મંદિરોમા જન્માષ્ટમી શરૂ : અંબાજીમાં રાતે લાલાને પારણામા ઝુલાવાયા
janmashtami : આજે દેશભરમાં ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમીનું મહાપર્વ... દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોની ભીડ,,, ગોકુળ, વૃંદાવન અને મથુરામાં પણ વ્હાલાને વધાવવા ઉમટ્યા ભક્તો
Sep 7,2023, 7:55 AM IST
Janmashtami
યાત્રાધામ અંબાજીમાં જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની કરવામાં આવી ઉજવણી
Banaskantha: Devotees throng Ambaji temple on occasion of Janmashtami today
Sep 7,2023, 7:40 AM IST
Janmashtami
આજે રાત સુધીમાં કરી લો આ ઉપાય, શ્રીકૃષ્ણની કૃપાથી મળશે પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ
Janmashtami Upay: જન્માષ્ટમીનો આ દિવસ ઈચ્છાપૂર્તિ માટે શ્રેષ્ઠ દિવસ છે. જન્માષ્ટમીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને તમે પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.
Sep 7,2023, 6:51 AM IST
gujarat
વિજિલન્સ ઓફિસરે વિદ્યાર્થીઓને કેમ કહ્યું કે 'આંદોલન કરો એનો વાંધો નહીં, ઘરભેગા થવાની
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં આવેલા આર્ક્યોલોજી વિભાગમાં જન્માષ્ઠમી નિમિત્તે એક વિદ્યાર્થી સંગઠન દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Sep 6,2023, 16:21 PM IST
Janmashtami
રાજકોટના લોકમેળામાં પાથરણા વાળા મફતમાં ધંધો કરતા હોવાના આક્ષેપ સાથે સ્ટોલ ધારકોએ નોંધાવ્યો વિરોધ
Rajkot: Stall owners at Janmashtami Lokmela stage protest, allege menace of hawkers
Sep 6,2023, 10:40 AM IST
Janmashtami 2023
જન્માષ્ટમીના દિવસે મોરપીંછની પૂજા કરી મુકો તિજોરીમાં, 21 દિવસમાં વધશે ધનની આવક
Janmashtami 2023: શ્રીકૃષ્ણને વાંસળી અને મોરપીંછ ખૂબ જ પ્રિય છે. તેવામાં જન્માષ્ટમી પર મોરપીંછ સંબંધિત ત્રણ ઉપાય કરવાથી વ્યક્તિ પર શ્રીકૃષ્ણની કૃપા વરસે છે અને તેમને સ્વાસ્થ્ય, ધન-સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થાય છે.
Sep 4,2023, 11:04 AM IST
Janmashtami 2023
કાન્હાની પ્રિય પંજરી સ્વાસ્થ્ય માટે લાભકારી, જાણો બનાવવાની રીત અને તેના લાભ વિશે
Janmashtami 2023: જન્માષ્ટમી પર પંજરીનો પ્રસાદ સૌથી પહેલા ગ્રહણ કરવામાં આવે છે. પંજરીનો પ્રસાદ ગ્રહણ કરવાની લઈને વૈજ્ઞાનિક તર્ક પણ છે. પંજરી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા કરે છે. ખાસ કરીને બદલતા વાતાવરણમાં વ્રત કર્યા બાદ પંજરી ગ્રહણ કરવા પાછળ ખાસ કારણ છુપાયેલું છે.
Sep 3,2023, 11:49 AM IST
ISKCON Temple
જાણો કેવી છે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારી...!
ભારતભરમાં શ્રી કૃષ્ણ જન્મ ખૂબ જ ઉત્સાહથી ઉજવાઇ છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં અત્યારથી માહોલ જોવા મળી રહ્યો છે.
Sep 2,2023, 11:44 AM IST
Trending news
astro tips
ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય
Rajkot
દુષ્કર્મ પીડિતાની આપવીતી : મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા
T20 World Cup 2024
રસેલ..આ શું કરી નાખ્યું? એક ભૂલ અને વેસ્ટ ઈન્ડિઝ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું!
malika rajyog 2024
માયાવી ગ્રહ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોના સિતારા ચમકશે, ધનલાભ થશે
america
અમેરિકામાં બન્યું મા ઉમિયાનું વધુ એક ભવ્ય મંદિર, હજારો પાટીદારો ઉમટ્યા
Gold rate
અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટ્યા, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટ
Ambalal Patel
અંબાલાલ પટેલે સાપના આકારની વીજળી સાથે કરી ભયાનક આગાહી, જુલાઈમાં આકાશમાં થશે કંઈક મોટ
T20 World Cup 2024
વેસ્ટ ઈન્ડિઝમાં ઈરફાન પઠાણના મેક-અપ આર્ટિસ્ટનું મોત, સ્વિમિંગ પૂલમાં અચાનક શું થયું
Nation First
લોકસભાના પ્રથમ સત્રમાં શું ધડાધડ નવા કામો પાસ થશે? સંસદમાં PM મોદીએ શેના શપથ લીધાં?
Ahmedabad
બહારની ખાણીપીણીના શોખીનો સાવધાન, પનીરની આ સબ્જી ભૂલથી પણ ન ખાતા