Headlines 0 News

આ સોહામણી યુવતીએ ડિઝાઈન કર્યાં છે Olympics માટે ટીમ ઈન્ડિયાના ડ્રેસ
Jul 24,2021, 15:16 PM IST
YES BANK: ભગવાનનાં કરોડો રૂપિયા પણ ફસાયા?આ રીતે સ્હેજમાં બચી ગયા !
યસ બેંક (Yes Bank) પર છવાયુ સંકટ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ પર બિલ્કુલ બેઅસર રહેશે. તિરુપતિ મંદિરે બેંકમાં 1300 કરોડ રૂપિયાની એફડી કરાવી હતી. જે આ વર્ષે માર્ચમાં મેચ્યોર થવાની હતી, પરંતુ મંદિર તંત્રએ ગત્ત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં જ યસ બેંક પાસેથી પોતાનાં પૈસા ઉપાડી લીધા હતા. મંદિરનાં ટ્રસ્ટનાં નવા ચેરમેનની નિયુક્તિ બાદ મંદિર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.  એપ્રીલ 2019ની વાત છે જ્યારે પ્રાઇવેટ બેંકોમાં રાષ્ટ્રીય બેંકોની અપેક્ષા વધારે વ્યાજદર મળતો હોવાથી તિરુપતિ દેવસ્થાનમે પોતાનાં 5 હજાર કરોડ રૂપિયા અલગ અલગ બેંકોમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેના હેઠળ 1300 કરોડ રૂપિયા ઇંડસ ઇંડ બેંકમાં, 1300 કરોડ રૂપિયા સાઉથ ઇન્ડિયન બેંકમાં, 600 કરોડ એક્સિસ બેંકમાં અને 130 કરોડ રૂપિયા ફેડરલ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.
Mar 7,2020, 22:15 PM IST
કમલનાથનો PM પર હુમલો: જેના બાપ-દાદા પણ સ્વતંત્રતા સંગ્રામમાં નથી તેઓ અમને
Jan 9,2020, 19:36 PM IST
સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના સૌથી વધારે પૈસા, ભારત 74મા સ્થાન પર !
 સ્વિસ બેંકમા નાણા જમા કરાવનારા દેશોની યાદીમાં ભારત વિશ્વમાં 74માં ક્રમ પર છે, જ્યારે બ્રિટને આ યાદીમાં પોતાનું પહેલુ સ્થાન યથાવત્ત રાખે છે. સ્વિત્ઝરલેન્ડ ખાતેની બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી આ માહિતી મળી છે. ગત્ત વર્ષે ભારત 15 પોઇન્ટની છલાંગ સાથે યાદીમાં 73મા સ્થાન પર હતા. સ્વિસ નેશનલ બેંક (એસએનબી) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક બેંકિંગ આંકડાઓના નવીનતમ વિશ્લેષણ અનુસાર, જ્યારે વાત સ્વિસ બેંકોમાં ભારતીય અને ભારતીય ઉપક્રમો દ્વારા જમા કરાવાયેલ કુલ નાણાની આવે છે. તો તેના કારણે ગણુ પાછળ છે અને આ બેંકમાં વિદેશીઓ દ્વારા જમા કુલ નાણા માત્ર 0.07 ટકા છે. જ્યારે બીજી તરફ આ બેંકમાં નાણા જમા કરાવવાનાં મુદ્દે બ્રિટનનાં લોકો ટોપ પર છે અને 2018 ના અંત સુધીમાં આ બેંકમાં જમા કુલ 26 ટકા નાણા બ્રિટનનાં લોકોનું છે. 
Jun 30,2019, 18:55 PM IST
ટ્રેનમાં યાત્રીઓની માલિશની સુવિધાનું બાળ મરણ, નાગરિકોની ટીકા બાદ નિર્ણય
પશ્ચિમ રેલ્વેએ મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇંદોરથી ચાલતી 39 રેલગાડીઓમાં મુસાફરી દરમિયાન યાત્રીને માલિશની સુવિધા આપીને વધારાની કમાણી કરવાનાં પ્રસ્તાવને પરત લેવાનો નિર્ણય લેવાયો છે. રેલવેએ આ પ્રસ્તાવને સમાજનાં અલગ અલગ તબક્કાનાં લોકોએ વિવાદાસ્પદ ગણાવતા તેના પર સવાલ ઉઠાવ્યા હતા. પશ્ચિમ રેલવેએ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, રતલામ મંડલે ઇંદોરથી ચાલતી 39 ટ્રેનોમાં યાત્રીઓને માલિશની સુવિધા આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો કે જેમ કે આ ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચ્યો, તેને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. પશ્ચિમ રેલવે ગ્રાહકોની સલાહનો આદર કરે છે અને તેના પર સમયાંતરે પગલા ઉઠાવીને તેને લાગુ પણ કરે છે. 
Jun 15,2019, 22:42 PM IST

Trending news