हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
non veg
Non veg News
VEGETERIAN
ચીઝ, ખાંડ, નાન...તમે નોન-વેજ ફૂડ આઈટમને વેજ સમજીને ખાઓ છો? જાણો આ વેજ છે કે નોન-વેજ?
શાકાહારીઓ તેમના શાકાહારી આહાર વિશે ખૂબ જ સક્રિય હોય છે. જો તેમને ખાવા માટે કંઈક અલગ આપવામાં આવે તો પહેલો સવાલ એ થાય છે કે તેમાં ચિકન, મીટ કે ઈંડુ છે કે કેમ. ખાસ કરીને કેક ખાતા પહેલા લોકોના મોંમાંથી સૌથી પહેલી વાત નીકળે છે કે તેમાં ઈંડું મિક્સ કરવામાં આવ્યું છે કે નહીં.
Feb 5,2023, 11:19 AM IST
surat news
સુરતમાં નોનવેજ ખાતા પહેલા સો વાર વિચારજો, આ હોટલે નોનવેજના નામે ગૌમાંસ ખવડાવ્યું
Surat News : સુરતમાં ગૌમાંસ વેચતા રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરાઈ, દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી 60 કિલો ગૌમાંસ પકડાયા બાદ કાર્યવાહી, 4 વર્ષથી રેસ્ટોરન્ટમાં વેચાતું હતું ગૌમાંસ
Sep 16,2022, 15:40 PM IST
Bird Flu
Bird Fluના વધતા કહેર વચ્ચે કન્દ્રીય મંત્રીએ ઈંડા-ચિકન ખાતા લોકોને આપી આ સલાહ
કોરોના મહામારી (Corona Pandemic)ની વચ્ચે બર્ડ ફ્લૂ નો કહેર વધી ગયો છે. બર્ડ ફ્લૂ (Bird Flu) ધીરે ધીરે દેશના મોટા ભાગોને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh)નું મોટું નિવેદન સામે આવ્યું છે
Jan 6,2021, 18:29 PM IST
gandhi jayanti
વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય, ગાંધી જયંતીએ ટ્રેનોમાં નહિ પિરસે નોનવેજ ફૂડ
વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા મહાત્મા ગાંધીજી (Mahatma gandhi) ના જન્મ દિવસથી એક નવો નિયમ અમલમાં મૂકાવાનો છે. 2 ઓક્ટોબરે (2 October) વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનોમાં માત્ર વેજ ફુડ (Veg Food) પિરસાશે. પશ્ચિમ રેલ્વે દ્વારા પરિપત્ર કરી રેલવેના તમામ કેટરીંગને આ વિશેની જાણ કરાઈ છે. જે મુજબ હવે ગુજરાતની ટ્રેનોમાં પણ શાકાહારી ભોજન જ પિરસાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી (Gandhi Jayanti) પહેલા પશ્ચિમી રેલવેએ મહત્વની જાહેરાત કરી છે. સોમવારે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પશ્ચિમી રેલવે ગાંધી જયંતી પર ટ્રેનોમાં નોનવેજ (Non veg) ભોજન નહિ પિરસે. રસપ્રદ બાબત તો એ છે કે, ગત વર્ષે પણ ભારતીય રેલવે (Indian Railway) એ આ પ્રકારની જાહેરાત કરી હતી. જોકે, લોકોના વિરોધ બાદ આ નિર્ણય પરત લેવો પડ્યો હતો.
Sep 25,2019, 8:31 AM IST
ઇંડા
માર્કેટમાં ટૂંક સમયમાં આવશે 'શાકાહારી ઇંડા', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે
ડોક્ટરો પ્રોટિનની ઉપણ માટે લોકોને ઇંડા ખાવાની સલાહ આપે છે, પરંતુ પૂર્ણ વેજ લોકો આ સલાહને અપનાવતા નથી. તેવામાં લોકોની સમસ્યાને દૂર કરવા માટે થોડા સમયમાં બજારમાં વેજીટેરિયન ઇંડા લાવી શકાય છે.
May 18,2019, 17:01 PM IST
Trending news
rain forecast in gujarat
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદ
Suzlon Energy Ltd
ભુક્કા કાઢી નાખ્યા! લોકોએ ઘરે બંગલા બાંધ્યા, 4 વર્ષમાં 2 રૂપિયાનો શેર પહોંચ્યો 55 રૂ
pradhan mantri awas yojana
PM આવાસ યોજનામાં ગુજરાતની જોરદાર કામગીરી, અત્યાર સુધી લાખો પરિવારોને મળ્યું ઘર
UP Police DSP
એક ભૂલ પડી ભારે, DSPમાંથી ફરી બની ગયા કોન્સ્ટેબલ, જાણો કોણ છે કૃપાશંકર કન્નૌજિયા
T20 World Cup 2024
શું ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ શકે? જુઓ સમીકરણો
gujarat government
ઉત્તર ગુજરાતના લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત, 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે
income tax limit
નોકરિયાત વર્ગ માટે બજેટમાં થશે મોટી જાહેરાત! સરકારની આ ઘોષણાથી થઈ જશે બલ્લે-બલ્લે
morbi
હાથના ટેટૂ પરથી મોરબી પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો, મધ્ય પ્રદેશ સુધી નીકળ્યુ ક
cough
Rainy Season: વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસ થાય તો આ ઘરેલુ ઉપાય તુરંત આપશે રાહત
Gautam Adani
ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ છે આ બાળપણના મિત્ર! કરોડોનું સામ્રાજ્ય ચલાવવામાં શું ભૂમિકા