हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
PAK
98/ 3
(12.3)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Epidemic
Epidemic News
breaking news
સાવધાન! આ 'રોગાચાળા'એ અ'વાદને ભરડામાં લીધું, ખાલી સોલા સિવિલની OPDમાં 12 હજાર દર્દી
જોકે છેલ્લા સપ્તાહમાં 12 હજાર આસપાસ opd રહી છે. જેમાં ડબલ ઋતુ ના કારણે શરદી. ઉધરસ. તાવ જેવા વાયરલ ઇન્ફેક્શન ના રોગના દર્દી વધુ રહ્યા. તો સાથે જ ડેન્ગ્યુના 60 સસ્પેકટેડ કેસમાં એક પોઝિટિવ કેસ રહ્યો. મેલેરિયાના 152 સસ્પેકટેડ કેસ રહ્યા.
Jan 31,2024, 16:15 PM IST
Epidemic
સુરતમાં રોગચાળો બેકાબૂ બન્યો : વધુ બેના મોત, તંત્રના પેટનું પાણી પણ હલતું નથી
Surat News : સુરતમાં રોગચાળાના કારણે મૃત્યુનો સિલસિલો યથાવત... ડેન્ગ્યૂના કારણે ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ગુમાવ્યો જીવ... યોગીચોકના યુવાનું ઝાડા ઉલટી બાદ મોત...
Oct 4,2023, 12:22 PM IST
surat
સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યું, રોગચાળાના કારણે વધુ એક વ્યક્તિનું મોત
Surat under tight grip of epidemic; With death of one more youth, death toll rises to 38
Sep 2,2023, 11:15 AM IST
dengue
વડોદરામાં મેડિકલ કોલેજની હોસ્ટેલ રોગચાળાની ઝપેટમાં, 10 તબીબી વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂ
રાજ્યના અનેક શહેરોમાં રોગચાળાએ ભરડો લીધો છે. ત્યારે વડોદરાની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જ અનેક વિદ્યાર્થીઓ રોગચાળાનો શિકાર બન્યા છે.
Aug 28,2023, 22:18 PM IST
gujarat
સુરત મનપાએ રોગચાળામાં પણ રોકડી કરી; આ સ્ત્રોત બન્યા આવકનું સાધન, અધધ...કરોડ કમાયા!
છેલ્લા 4 મહિનામાં સુરત મહાનગર પાલિકાએ કરવેરા સિવાય રોગચાળામાં પણ રોકડી કરી છે. પાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત મિલકતવેરો યુઝર ચાર્જીસ, વ્યવસાય વેરા સાથે નોનટેક્ષ રેવન્યુ પણ છે.
Aug 9,2023, 15:44 PM IST
Rajkot
Rajkot : સિવિલ હોસ્પિટલમાં તાવ શરદીના રોજના 200-300 કેસ, તંત્ર થયું દોડતું
Rajkot Epidemic out breaks 200-300 daily cases in Civil Hospital
Aug 8,2023, 16:30 PM IST
gujarat
Monsoon 2023- સુરતમાં રોગચાળાના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત
20 people have lost their lives due to epidemic in Surat
Aug 5,2023, 12:30 PM IST
Gujarati News
ગુજરાતના આ શહેરમાં રોગચાળો ફાટ્યો, કમળો-ડેન્ગ્યુ-મેરેલિયા-ટાઈફોઈડના કેસોનો ઢગલો થયો
Surat News : સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું... 7 બાળકો સહિત 12 લોકોના મોત.. જુલાઈ મહિનામાં 300 વધુ ઝાડ-ઉલટી, મલેરિયા કેસો નોંધાયા
Jul 27,2023, 12:20 PM IST
disease x
આખરે શું છે આ 'ડિસીઝ-X'? જે મહામારી કોવિડ-19 કરતા પણ છે ખતરનાક, જાણો તેના વિશે બધુ જ
Disease-X: એક બાજુ જ્યાં લાખો લોકોનો ભોગ લેનારી ખતરનાક મહામારી કોવિડ-19નો અંત જોવા મળી રહ્યો છે ત્યાં વિશ્વ આરોગ્ય સંગઠને તેનાથી પણ ઘાતક વાયરસ ડિસીઝ એક્સની ચેતવણી આપી છે.
May 29,2023, 8:36 AM IST
gujarat
શિયાળો હેલ્થ માટે સારો, તો કેમ રાજકોટમાં રોગચાળો વકર્યો?
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, તાવ - 43 કેસ, ઝાડા-ઉલટીના - 60 કેસ, શરદી-ઉધરસના - 212 કેસ, ડેંગ્યુના - 10 અને મલેરિયાનો 1 કેસ નોંધાયા હતા.
Dec 18,2022, 20:55 PM IST
corona virus
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ રોગનો ખતરો મંડરાયો! તહેવારોમાં વધારી શકે છે ચિંતા
Gujarat Swine flu outbreak: વરસાદી ઋતુ અને મિશ્ર ઋતુને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાયરલ વાયરો ફરી વળ્યો છે. જેમાં મુખ્યત્વે તાવ, ગળું બળવું, માથું દુઃખવું જેવા લક્ષણો હોય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો.
Aug 7,2022, 19:30 PM IST
Monkeypox Virus
67 દેશોમાં ફેલાયો આ વાયરસ, યૂરોપમાં 2 અઠવાડિયામાં 3 ગણા કેસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યૂરોપમાં મંકીપોક્સને વધુ ફેલાતો રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આહવાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ગત બે અઠવાડિયામાં મહાદ્રીપમાં કેસ ત્રણ ગણા વધી ગયા છે. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ નેટવર્કે મંકીપોક્સ વાયરસને મહામારી જાહેર કર્યો હતો.
Jul 2,2022, 22:07 PM IST
panchmahal
પંચમહાલમાં વકર્યો રોગચાળો, નગરપાલિકાની ગંભીર બેદરકારીના વરવા નમુનાની સામે આવી તસવીર
પંચમહાલ જિલ્લામાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગોએ ભરડો લીધો છે. જીલ્લામાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે જેને લઇ રોગચાળો વકર્યો છે. ખાસ તો નગર પાલિકા વિસ્તારોમાં અને જાહેર સ્થળો પર ગંદકીનું એટલી હદે સામ્રાજ્ય જોવા મળે છે કે ત્યાં નાક દબાવીને પસાર થવું પડે છે
Sep 27,2021, 15:50 PM IST
mosquito
GUJARAT માં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ, 37 હજારથી વધારે તાવના કેસ મળી આવ્યા
રાજ્યમા મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. 51,647 ઘરોમાંથી મચ્છરના પોરાઓ મળી આવતા ચકચાર મચી ગઇ છે. રાજ્યમા 23 લાખ કરતા વધુ ઘરમાં તપાસ કરી રહી છે. 37,011 નાગરિકોને તાવ પણ આવ્યો છે. વાહકજનય રોગોના નિયંત્રણ માટે રાજયસરકાર કટિબધ્ધ છે. રાજ્યના તમામ જીલ્લાઓમાં આજે મહા અભિયાન ચલાવી રહી છે. જીલ્લાઓની ટીમો દ્વારા ૨૩૭૧૦૨૬ ઘરોની મુલાકાત કરી ૫૧૬૪૭ ઘરોમાં મચ્છરના પોરાનો સ્થળ ઉપર નાશ કરાયો હતો.
Sep 20,2021, 20:18 PM IST
Epidemic
રોગચાળો બેકાબૂ થતાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ, ડેન્ગ્યુ-તાવ સહિતના કેસમાં ધરખમ વધારો
રાજ્યમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. એવામાં હાલ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્યના 4 મહાનગરોમાં સહિત અન્ય જગ્યાઓ પર રોગચાળાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઊલટીના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે
Sep 8,2021, 13:11 PM IST
vapi
VAPI: જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય તંત્ર માટે માથાનો દુખાવો બની આ સમસ્યા
હાલે કોરોના મહામારીમાં તબીબોને ભગવાનથી પણ વધારે મોટો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. પોતાના જીવની પરવાહ કર્યા વગર તબીબ તમામ પ્રકારના દર્દીઓના જીવ બચાવવાની કામગીરીમાં યુદ્ધના ધોરણે કામ કરી રહયા છે. જોકે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં આજે પણ ઝોલાછાપ તબીઓ ગરીબ અને અભણ લોકોના જીવ સાથે ચેડાં કરી રહયા છે. જિલ્લા પોલીસ દ્વારા એક સઘન ઓપરેશન હાથ ધરી જિલ્લાના તમામ વિસ્તારમાંથી નકલી તબીબોને ઝડપવામાં આવી રહયા છે.
May 29,2021, 16:48 PM IST
Ahmedabad
Mosquito Borne Epidemic Broke Out In Ahmedabad
Mosquito Borne Epidemic Broke Out In Ahmedabad
Sep 16,2020, 19:05 PM IST
Editor's Point
EDITOR'S POINT: આખી દુનિયામાં કોરોના મહામારી ઘોષિત
વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. આ પહેલાં 2009માં સ્વાઈન ફ્લૂને મહામારી ઘોષિત કરવામાં આવી હતી. તેના પછી સાર્સ વાયરસ આવ્યો, ઈબોલા વાયરસ આવ્યો પરંતુ મહામારી ઘોષિત કરવાની જરૂર નહોતી પડી. 11 વર્ષ પછી મહામારી બનીને આવેલો કોરોના વાયરસ 127 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. યૂરોપ અને આરબ દેશોમાં રહેતા ભારતીયો પણ તેની ઝપેટમાં આવ્યા છે. જુઓ કેવી છે દુનિયાના દેશોની સ્થિતિ?
Mar 12,2020, 22:20 PM IST
Corona
કોરોનાને WHOએ જાહેર કર્યો મહામારી, વિદેશથી ભારત આવનારના વીઝા સસ્પેન્ડ
સરકારે તે પણ કહ્યું કે, ભારતીય નાગરિકોને ભારપૂર્વક તે સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી વિદેશ યાત્રા ન કરે. જો તે ક્યાંયથી યાત્રા કરીને પરત ફરશે તો તેને ઓછામાં ઓછા 14 દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે.
Mar 11,2020, 23:27 PM IST
જામનગર
જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત, MBBSની વિદ્યાર્થીનું મોત
જામનગર શહેરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત દેખાઇ રહ્યો છે. શહેરમાં MBBSની વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત થતા ચકચાર મચી છે. જામનગરમાં અભ્યાસ કરતી હતી. અમદાવાદની હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું છે.
Oct 19,2019, 21:15 PM IST
Trending news
gujarat
પિતાની બાજુમાં રમી રહેલી 4 વર્ષની બાળકીનું અપહરણ; CCTVની મદદથી આરોપી ઝડપાયો!
Lok Sabha Elections 2024
બહેનજીએ ભાજપને 16 સીટો ભેટ ધરી, UPમાં ભાજપ માંડ 17 બેઠકો જીતી શકી હોત
breaking news
આણંદના ખાનપુર પાસે મહી નદીમાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 4 લોકો ડૂબી જતાં કરૂણ મોત
loksabha chunav result 2024
મોદી જીતી ગયા, ભાજપ જીતી ગયું, NDA જીતી ગયું તો પછી હાર્યુ કોણ? યોગી બનશે બલીનો બકરો
breaking news
ગુજરાતનો આ જિલ્લો છેલ્લા 20 દિવસથી મરી રહ્યો છે તરસે! પાણી ન મળતાં સ્થાનિકો વિફર્યા
Monsoon 2024
કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં સૌથી મોટો ખતરો
Congress AAP Alliance
આમ આદમી પાર્ટીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, દિલ્હીમાં હાર બાદ કરી મોટી જાહેરાત
Court
ગોંડલના ભાજપ ધારાસભ્યના પુત્રની ધરપકડ; ભુલનો કોઈ અફસોસ નહીં, પોલીસ સંકજામાં હસતો....
Jamnagar
ઓ ભાઈ જરા દેખ કે ચલો! આ હોસ્પિટલમાં ફિલ્મી દ્રશ્યો, વોર્ડમાં રિક્ષા ઘૂસતા દોડધામ
8th Pay Commission
8મા પગાર પંચને લઈને સારા સમાચાર! કેન્દ્રીય કર્મચારીઓની આ માંગ થઈ શકે છે પૂરી