અજિત પવારના નિર્ણય અંગે NCPને ખબર નથી: શરદ પવાર

શરદ પવારના રોલ વિશે શંકાકુશંકા કરવામાં આવી રહી હતી પણ શરદ પવારે ટ્વિટ કરીને મોટો ધડાકો કર્યો છે. શરદ પવારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભાજપને ટેકો આપવાનો નિર્ણય અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે, એનસીપીનો નહીં. શરદ પવારની આ ટ્વિટ પરથી એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે ભત્રીજા શરદ પવારે કાકા શરદ પવારને વિશ્વાસમાં લીધા વગર ભાજપને ટેકો આપવાનો નિર્ણય લઈને તેમની પીઠમાં ખંજર માર્યુ છે.

Trending news