ગામડુ જાગે છે: અતિવૃષ્ટીથી મહેસાણાના ખેડૂતોને મોટુ નુકશાન

મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી તાંડવને કરાણે કપાસ, તલ અને કઠોળના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે મદદ માગવામાં આવી રહી છે.

Trending news