हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાઠી
લાઠી News
Rainfall
ચોમાસુ: ભાણવડમાં 2 અને પોરબંદરમાં 1 ઇંચ વરસાદ, જસદણ અને ગોંડલમાં ધોધમાર
સૌરાષ્ટ્રમાં આજે રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભાણવડમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. પોરબંદરમાં પણ સવારે 2 કલાકમાં એક ઇંચ વરસાદ પડતા લોકોને રાહત થઇ હતી. જુનાગઢમાં 10 એમએમ, રાણાવામાં 6 અને ગીર સોમનાથમાં 4 એમએમ વરસાદ નોંધાયો હતો.
Jul 27,2020, 12:40 PM IST
Wall Collapsed
અમરેલીના લાઠીમાં દીવાલ ધરાશાયી, બે લોકોના મોત
લાઠીની નિલકંઠ શેરી વિસ્તારમાં સાફ સફાઇનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી.
May 27,2020, 23:09 PM IST
અમરેલી
અમરેલી: લાઠી હાઇવે પર બોલેરો પલ્ટી જતા 8 લોકો ઇજાગ્રસ્ત
અમરેલી: લાઠી હાઇવે પર બોલેરો પલ્ટી જતા 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે કોઇને ગંભીર ઇજા પહોંચી નથી તમામને સામાન્ય બિમારી થઇ છે.
Mar 1,2020, 19:45 PM IST
lathi
લાઠીના ધારાસભ્યનો PM મોદી અને CM રૂપાણીને પત્ર
લાઠીના કોંગી ધારાસભ્ય વિરજી ઠુંમરે પીએમ મોદી અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો હતો. ખેડૂતોનો પાકવિમો મરજીયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર જાહેર કરવા માંગ કરી હતી. દુષ્કાળ અને અતિવૃષ્ટિના ખેડૂતોના પાકવીમાં બાકી છે તેનું શું? તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. રાજ્યના ખેડૂતોનો પાકવિમો બાકી છે તે ચૂકવ્યો નથી તેને પિયત/બિન પિયતનો તફાવત રાખ્યા વગર ચૂકવવા માંગ કરી હતી.
Feb 21,2020, 18:25 PM IST
અમરેલી
લાઠીમાં અસામાજિક તત્વોએ ખંડિત કરી ગાંધીજીની પ્રતિમા
અમરેલી જિલ્લાના લાઠીના અકાળા રોડ પર અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગાંધી પ્રેમીઓ અને સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની ગંભરીતાને લઇને એ.એસ.પી.પ્રેમસુખ ડેલુ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અને લોકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
Jan 4,2020, 19:20 PM IST
Food Poisoning
અમરેલી: ફુડપોઇઝનિંગ થતા 100થી વધારે લોકોને સારવાર માટે ખસેડાયા...
અમરેલીનાં લાઠીના ભુરખીયામાં સગાઇ પ્રસંગમાં ફુડપોઇઝનિંગની અસર. 100થી વધારે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સગાઇમાં રબડી ખાધા બાદ અચાનક તબિયત બગડી હતી. જો કે અચાનક 100 જેટલા ફુડપોઇઝનિંગનાં કેસ આવતા સ્થાનિક હોસ્પિટલમાં પણ દોડાદોડ થઇ ગઇ હતી. તંત્રને આ અંગે માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Jul 28,2019, 21:50 PM IST
Amreli
સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલી
ડિસેમ્બર મહિનો આવે એટલે સંતાનોના એડમિશનની ચિંતા માતાપિતાને સતાવે છે. વેકેશનમાં ફોર્મ લેવા તડાપડી કરવાથી લઈને ડોનેશન આપીને એડમિશન લેતા પેરેન્ટ્સ જોવા મળે છે, ત્યારે અમરેલીના લાઠીમાં એડમિશન માટે વિચિત્ર દ્રશ્યો સામે આવ્યા છે.
May 6,2019, 8:09 AM IST
ભાવનગર
ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
શનિવારના રોજ ભાવનગર શહેરના રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ રૂપિયા ૪૨,૪૭,૯૪૪ લઇને ભાવનગર આવતા હતા. અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
May 5,2019, 20:06 PM IST
લોકસભા ચૂંટણી 2019
દાદી, પૌત્ર અને હવે બાકી હતું તો બહેન પણ જુઠ્ઠુ બોલવા આવી ગઇ: જીતુ વાઘાણી
અમરેલીના લાઠી ખાતે યોજાયેલ ભાજપના કાર્યકર્તા સંમેલન અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ નહેરૂ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, આખો પરિવાર જુઠ્ઠો છે.
Apr 6,2019, 9:18 AM IST
અકાળા ગામ
ગુજરાતનું આ ગામ છે આધૂનિક સુવિધા સજ્જ, ગ્રામજનોને મળે છે આ સુવિધાઓ
અમેરીલ જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામને સાંસદ નારણ કાછડિયાએ દત્તક લીધુ હતું. અકાળા ગામ અંતરિયાળ ગામ હતું. પ્રાથમિક સુવિધાનો અભાવ હતો. પરંતુ હેવ સાંસદે દત્તક લીધા બાદ તેની સ્થિતિ ફરી ગઇ છે.
Mar 24,2019, 10:52 AM IST
રામ કથા
અનોખી કથા: આ ગામે ચાલશે એક વર્ષ સુધી રામકથા, બનશે વર્લ્ડ રેકોર્ડ
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એક અનોખી ભાગવત કથા ચાલી રહી છે. આ કથા એક વર્ષ સુધી ચાલશે. સમસ્ત ભીંગરાડ ગામના લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથા લિમ્કાબુકમાં અને ગિનિસ બુકમાં સ્થાન પામે તેવું લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
Feb 23,2019, 22:38 PM IST
Trending news
Iran Election Results
ઈરાનમાં હવે નવી સરકાર, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ
Bad Food Combination
કેળાં + દૂધ = સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, આયુર્વેદના દ્દષ્ટિકોણથી જાણો કેમ છે ખરાબ?
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત
breaking news
આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ
fever
Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ