નરાધમ નિત્યાનંદ પર કાલા જાદુ કરવાનો આરોપ

નિત્યનાનંદ આશ્રમના વિવાદ કેસમાં પોલીસે આશ્રમ માંથી 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકારનો કબ્જ કાર્ય છે. જેમાં SITનું તપાસ માટેનું કેન્દ્ર બિંદુ ડિજિટલ લોકર છે, આ ડિજિટલ લોકરમાં બંને સાધ્વી આરોપીઓ ખોટા પાસવર્ડ આપી લોકરને હેન્ગ કરાવી દીધું છે. જેને લઈને SIT બંને સાધ્વીઓને સાથે રાખીને ખોલાવા લઇ ગયા હતા. પરંતુ એફ.એસ.એલના હાથે પણ કશું જ ના લાગતા તપાસ કરનારી ટિમને વીલા મોઢે પરત ફરવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે SIT દ્વારા ગેસ કટરથી લોકરને ખોલી તેમાં રહેલા રહસ્યમય પુરાવાઓ બહાર કાઢી સમગ્ર હકીકત બહાર લાવામાં આવશે. તો બીજી તરફ નિત્યાનંદ પર બાળકો અને યુવતીઓ પર કાલા જાદુ કરવાનો આરોપ લગવવામાં આવ્યો છે.

Trending news