हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
RWA
79/ 4
(11.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડી જી વણઝારા
ડી જી વણઝારા News
ધૂળેટી
ધૂળેટીની ધમાલ: વણઝારા સમાજમાં ઘરની મહિલાઓ પુરુષોને મારે છે લાકડીથી, કારણ છે ખાસ
આજે ધૂળેટીનું પર્વ રાજ્ય સહિત દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે વણઝારા સમાજે પણ આ પર્વને ધામધૂમથી ઉજવ્યો. વણઝારા પરિવારમાં લાઠીની પરંપરા વર્ષો જૂની છે. આખા વર્ષ દરમિયાન પુરુષોની સેવા કરતી મહિલાઓ ધૂળેટીના દિવસે પુરુષોને લાઠી મારીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વણઝારા બંધુઓએ પણ ધૂળેટીની ઉજવણી કરી.
Mar 10,2020, 13:26 PM IST
DG Vanzara
ડી જી વણઝારાને અપાયું આઈજીપીનું પ્રમોશન
ડીજી વણજારાને નિવૃત્તિ બાદ આઈજીપીનુ પ્રમોશન અપાયું. 29 સપ્ટેમ્બર 2007ની અસરથી આઈજીપી ગણવામાં આવશે. 2007થી જ આઈજીપી પ્રમાણેનો પગાર વધારો અને ત્યારબાદ પેંશનમાં પણ નિવૃત્ત આઈજીપીનું ધોરણ લાગુ પડશે. કથિત ફેક એન્કાઉન્ટર મામલે વણઝારા લાંબી કાયદાકીય લડત લડ્યા હતા. કોર્ટમાથી નિર્દોષ સાબિત થયા બાદ આખરે રાજ્ય સરકારે તેમનુ અટકેલું પ્રમોશન આપ્યું.
Feb 25,2020, 23:10 PM IST
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ
જો સોહરાબુદ્દીનને ન માર્યો હોત તો પાકિસ્તાને પીએમ મોદીની હત્યા કરાવી નાખી
આ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આરોપી રહેલા વણઝારાએ કહ્યું કે જો ગુજરાત પોલીસ આ અથડામણને અંજામ ન આપત તો પાકિસ્તાન નરેન્દ્ર મોદીની હત્યા કરવામાં ષડયંત્રમાં સફળ થાત
Dec 22,2018, 9:55 AM IST
d g vanzara
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: ડી જી વણઝારાનું મોટું નિવેદન
sohrabuddin murder case d g vanzara statement watch video
Dec 21,2018, 14:35 PM IST
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ : ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી રદ
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ઓફિસર ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે અને હાલ પુરતી કોઇ રાહત આપવામાં આવી નથી. આ કેસની વધુ સુનાવણી આગામી 7મી સપ્ટેમ્બર પર રાખવામાં આવી છે. અહીં નોંધનિય છે કે, આતંકવાદી હોવાની આશંકાને પગલે વર્ષ 2004માં ઇશરત જહાં સહિત ચાર શખ્સોનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્કાઉન્ટર કરાયું હતું.
Aug 7,2018, 12:52 PM IST
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: વણઝારા-અમીનની ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો મુલત્વી
વર્ષ 2004માં અંજામ અપાયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી.
Aug 4,2018, 11:24 AM IST
ડી જી વણઝારા
'ઇશરત જહાં કેસમાં મોદી-શાહની ધરપકડ કરવામાં માંગતી હતી CBI'
ગુજરાતના પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી. વણઝારાએ મંગળવારે (5 જૂન)ના રોજ એક સ્પેશિયલ કોર્ટમાં કહ્યું કે ઇશરત જહાં બનાવટી એકાઉન્ટ કેસમાં સીબીઆઇ તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદી અને રાજ્યના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ કરવા માંગતી હતી.
Jun 6,2018, 11:14 AM IST
Trending news
Sujalam Sufalam Yojana
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ
Gold rate
ક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેટેસ્ટ રેટ ચેક કરો
Agriculture
ખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો, એક લાઈટ બધી જીવાતોને ગળી જશે
Extra Marital Affair
આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...
Edible Oil Price
સીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લા
Bigg Boss OTT 3
બિગ બોસના ઘરમાં આ બોલ્ડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કરશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી !
Weather Forecast
ક્યારે પડશે વરસાદ? હવે IMD કરશે એકદમ 100 ટકા સાચી દમદાર આગાહી, જાણો મેઘસૂચક વિશે
Ahmedabad
જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, બિલ્ડરોએ સરકારને કરી રજૂઆત
upper lips hair
અપરલિપ્સના વાળથી કાયમી મુક્તિ અપાવશે આ 3 ઉપાય, લગાડવાથી સાવ ઘટી જાશે વાળનો ગ્રોથ
Weather Forecast
હજુ ભારે વરસાદ માટે રહો તૈયાર, ગુજરાત સહિત 11 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે