हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DC
LSG
167/ 7
(16.5)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shaniwar ke upay
Shaniwar ke upay News
spiritual
અદાણી-અંબાણી જેવી કમાણી કરવી હોય તો શનિવારે પાણીમાં તરતા મુકો કાળા તલ!
SHANIWAR KE UPAY: જો તમે જીવનમાં ખરાબ રીતે પરેશાન છો અથવા સમસ્યાઓથી ઘેરાયેલા છો તો શનિવારે કેટલાક ઉપાય કરો. શનિની કૃપાથી તમામ પરેશાનીઓ, અવરોધો અને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. શનિવારના આ ઉપાયો તમારા જીવનને સુખ, સમૃદ્ધિ અને ધનથી ભરી દેશે. ચાલો જાણીએ શનિદેવને કેવી રીતે પ્રસન્ન કરવા.
Apr 26,2024, 15:56 PM IST
shaniwar ke upay
Shaniwar ke Upay: શનિવારના દિવસે કરેલા આ ઉપાયથી શનિદેવ થાય છે પ્રસન્ન, કષ્ટ થશે દુર
Shaniwar ke Upay: બ્રહ્મ પુરાણના 118 માં અધ્યાયમાં શનિદેવે પોતે શનિવારે કરવાના કેટલાક ઉપાયો જણાવ્યા છે. શનિવારના દિવસે એક સરળ કામ કરી લેવાથી પણ વ્યક્તિ શનિ દોષથી મુક્ત થઈ શકે છે. અને શનિદેવનો ક્રોધ શાંત થઈ જાય છે.
Mar 30,2024, 7:49 AM IST
Shani Dev
શનિ દેવના પ્રકોપથી બચાવે છે ઘરમાં રાખેલી આ વસ્તુઓ, પનોતી ચાલતી હોય તેમણે ખાસ રાખવી
Shani Dev: શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં આવેલા દુઃખ અને કષ્ટથી મુક્તિ મળી શકે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવ્યા છે આ ઉપાયો કરવાથી જીવન સુખમય બને છે.
Feb 24,2024, 16:29 PM IST
shaniwar ke upay
શું તમારો શનિ ક્રોધિત છે? આજે જ આ ચમત્કારિક ઉપાય કરી દો, પછી તમે જ કહેશો કે...
Shaniwar Totke: જો શનિદેવ તમારાથી નારાજ છે તો શનિવારે શનિદેવને આ 4 વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે. જાણો આ ઉપાયો વિશે.
Jan 27,2024, 15:51 PM IST
Iron Ring
Shanidev: શનિદેવને શાંત કરવાનો અચૂક ઉપાય, ધારણ કરો આ રીંગ, થશે અનેક ફાયદા
Iron Ring Benefits : કુંડળીમાં ગ્રહોની સ્થિતિ વ્યક્તિના જીવન પર ઘણી અસર કરે છે. જ્યારે કુંડળીમાં શનિની દશા ખરાબ હોય અથવા શનિદેવ ક્રોધિત હોય ત્યારે તેમના જીવનમાં મુશ્કેલી આવે છે.
Dec 9,2023, 10:55 AM IST
astro
Shaniwar ke Upay: શનિવારે ભૂલથી પણ ખરીદવી નહી આ વસ્તુઓ, રિસાઇ શકે છે શનિદેવ
Saturday remedy: શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે લોકો શનિદેવના દોષને દૂર કરવા માટે પૂજા-પાઠ કરે છે. આ દિવસે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી શનિદેવ નારાજ થઈ જા. આ દિવસે જો શનિદેવની સાચી ભક્તિ સાથે પૂજા કરવામાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે. શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે ભૂલથી પણ કેટલીક વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
Dec 9,2023, 9:43 AM IST
shaniwar ke upay
Shaniwar ke Upay: શનિ દેવ જીવનમાં ક્યારેય નહીં કરે પરેશાન, દર શનિવારે કરો આ 4 કામ
Shaniwar ke Upay:શનિ દેવ સંબંધિત કષ્ટ દૂર કરવા હોય અને જીવનમાં પ્રસન્ન રહેવું હોય તો તમે શનિવારે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો. દર શનિવારે આ ચાર કામ કરી લેવાથી તમને જીવનમાં શનિ સંબંધિત કષ્ટનો સામનો નહીં કરવો પડે.
Nov 25,2023, 7:50 AM IST
shaniwar ke upay
Shani Upay: મહેનત કર્યા પછી પણ નથી મળતું ફળ? શનિવારે કરો આ 3 કામ, મળશે ધન અને સફળતા
Shaniwar Upay: જે લોકો શનિવારે આ ત્રણ અચૂક ઉપાય કરે છે, તેમના જીવનમાં ધનનો વરસાદ થવામાં સમય નથી લાગતો. આજે તમને શનિદેવને પ્રસન્ન કરવાના શનિવારના આ અચૂક ઉપાયો જણાવીએ. આ ઉપાય કોઈપણ શનિવારે કરી શકાય છે. તેને કરવાથી મહેનતનું ફળ પણ પ્રાપ્ત થાય છે.
Oct 14,2023, 8:13 AM IST
shani upay
શનિવારે કરેલા આ 5 કામથી લાગી જાય છે પનોતી, વર્ષો સુધી ભોગવવી પડે છે દરિદ્રતા
Shani Upay: શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો શનિવારે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો શનિવારે કેટલીક ભુલો કરે છે જેના કારણે તેમના જીવનમાંથી સમસ્યાઓ દુર થતી નથી. લોકો શનિવારે કેટલાક કામો કરી બેસે છે જેના કારણે તેમના પર શનિનો ક્રોધ વરસે છે. શનિવારે આ 5 કામ કરવાથી વ્યક્તિને પનોતી લાગી જાય છે.
Aug 26,2023, 11:13 AM IST
shaniwar ke totke
Shani Dev: શનિવારે આ વસ્તુઓ ખરીદશો તો ન્યાયના દેવતા થશે નારાજ, ઝંડ થઇ જશે જીંદગી
Shanivar Upay: શનિવારે વ્યક્તિએ રસોડાની કેટલીક વસ્તુઓ ન ખરીદવી જોઈએ. તો ચાલો જાણીએ શનિવારે રસોડા સાથે જોડાયેલી કઈ વસ્તુઓ ખરીદવી ટાળવી જોઈએ...
Jul 22,2023, 12:06 PM IST
Shani Dev
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
Shami Ke Totke: જ્યોતિષ શાસ્ત્રમાં શમીના ઝાડના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.
May 20,2023, 16:28 PM IST
Shaniwar ke Upay 2023
શનિવારે ક્યારેય ન કરશો આ 5 વસ્તુઓનું સેવન, નહી તો શનિદેવ થશે ક્રોધિત
Shaniwar Upay 2023: હિન્દુ ધર્મમાં, શનિવાર ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શનિ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોની નોંધ રાખે છે. આજે અમે તમને જણાવીશું કે શનિવારે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જેથી શનિદેવ તમારા પર નારાજ ન થાય અને તમારા બધા કામ જલ્દી પાર પડે.
Feb 11,2023, 9:23 AM IST
Trending news
udhampur-state
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જોશીમઠ પાર્ટ-2? અનેક વિસ્તારમાં જમીન ધસી પડતાં લોકો ખૌફમાં
Multibagger Aditya Vision
આ સસ્તા સ્ટોકે કર્યા માલામાલ, 4 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 1.6 કરોડ રૂપિયા
Kangana Ranaut
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કંગનાએ નોંધાવી ઉમેદવારી, વિક્રમાદિત્ય સિંહ સામે ટક્કર
breaking news
સંઘાણીનો વિરોધીઓ પર પલટવાર; 'સહકારી આગેવાનો ઈલુ ઈલુ કરીને નહીં, સહકારથી ચૂંટાય છે'
Ahmedabad
અમદાવાદમાં પતિની અર્ધનગ્ન તો પત્નીની પાર્કિંગમાંથી લાશ મળી, મોતનું રહસ્ય ઘેરાયું!
Free Disney+ Hotstar
28 દિવસના રિચાર્જમાં એક વર્ષ Disney+ Hotstar એકદમ Free, જિયોનો ગજબ પ્લાન
Ahmedabad
ફરી એકવાર રક્ષક બન્યા ભક્ષક! અમદાવાદ ફરવા આવેલી યુવતી સાથે હોટલમાં આ રીતે થયો કાંડ
gujarat
દર્દીના શરીરને ત્રણ દિવસથી કીડી-મંકોડા ખાતા...વલસાડ સિવિલ હોસ્પિટલે માનવતા નેવે મૂકી
Rajkot
'ભગવાન મારું કામ કરતા નથી', કહીને ભક્તે સળગાવ્યા ત્રણ મંદિર....પોલીસ તપાસમાં ખુલાસો
elections 2024
પીએમ મોદી વારાણસીથી લડી રહ્યાં છે લોકસભા ચૂંટણી, જાણો આ સીટ પર કેવા છે સમીકરણ