हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narayan rane
Narayan rane News
Narayan rane
રાણેની ઉદ્ધવને ધમકી- 'જાણું છું કે ભાઇની પત્ની પર એસિડ ફેંકવાનું કોણે કહ્યું'
કેંદ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણે (Narayan Rane) એ શુક્રવારે મહારાષ્ટ્ર સત્તારૂઢ શિવસેના (Shivsena) ને પરોક્ષ રીતે ચેતાવણી આપતાં કહ્યું કે તે પાર્ટી અને તેના નેતાઓ વિશે ઘણુ બધુ જાણે છે અને તે એક પછી એક મુદ્દા સામે લાવશે.
Aug 27,2021, 22:24 PM IST
Narayan rane
નારાયણ રાણેના પુત્રએ ફિલ્મની એક ક્લિપ શેર કરીને શિવસેનાને આપ્યો જબરદસ્ત કડક સંદેશ
કંકાવલી વિધાનસભા બેઠકથી વિધાયક નીતિશ રાણેએ ફિલ્મ રાજનીતિની એક ક્લિપ ટ્વિટર પર શેર કરી છે. તેમણે વીડિયોની સાથે કોઈ કેપ્શન આપી નથી પરંતુ આ વીડિયો તેમના તરફથી શિવસેના માટે એક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
Aug 25,2021, 11:27 AM IST
Narayan rane
18 વર્ષ પહેલા આ એક ઘટનાથી નારાયણ રાણે-ઉદ્ધવ ઠાકરે બની ગયા હતા 'રાજનીતિક દુશ્મનો'
આ પ્રકારનો આવો પહેલો મામલો છે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ એક નિવેદનને લઈને કોઈ કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરાવી.
Aug 25,2021, 8:12 AM IST
Narayan rane
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને રાહત, કોર્ટે આપ્યા જામીન; વકીલે આપ્યું હતું આ કારણ
મહારાષ્ટ્રના (Maharashtra) રાજકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ વિકાસમાં મહારાષ્ટ્ર પોલીસે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને (Narayan Rane) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ 'થપ્પડ' ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરી છે
Aug 24,2021, 23:42 PM IST
Narayan rane
ઉદ્ધવ ઠાકરે વિશે રાણેના વિવાદિત નિવેદન બાદ બબાલ, શિવસેના-BJP ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ રાજકારણ ગરમાયું છે. શિવસેનાએ આક્રમક તેવર અપનાવ્યા છે. શિવસેના કાર્યકરોએ નાસિકમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ મચાવી.
Aug 24,2021, 12:44 PM IST
Narayan rane
ઉદ્ધવ ઠાકરે પર વિવાદિત નિવેદન આપીને મુશ્કેલીમાં મુકાયા કેન્દ્રીય મંત્રી, ધરપકડના આદે
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે.
Aug 24,2021, 9:36 AM IST
નારાયણ રાણે
સુશાંતનું મર્ડર થયું, મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે: નારાયણ રાણ
નારાયણ રાણેએ કહ્યું કે 'સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેમની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી.
Aug 4,2020, 19:13 PM IST
નારાયણ રાણે
આ પૂર્વ CMના માથે ફડણવીસની સરકારને બચાવવાની જવાબદારી
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે એ લોકોમાં સામેલ છે જેમને ભાજપે કોઈ પણ કિંમતે દેવેન્દ્ર ફડણવીસની સરકાર માટે બહુમતનો બંદોબસ્ત કરવા મોરચે લગાડ્યા છે. ભાજપના કોટામાંથી રાજ્યસભાના સાંસદ બનેલા રાણે આ મોરચે લાગવા પાછળનું એક કારણ એ છે કે તેઓ શિવસેના અને કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહી ચૂકેલા છે
Nov 24,2019, 22:18 PM IST
Maharashtra
રાષ્ટ્રપતિ શાસન દુર્ભાગ્યપૂર્ણ, સ્થિર સરકાર મળશેઃ દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસનોટ બહાર પાડીને કહ્યું છે કે, "રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે એ જાણીને નિરાશા થઈ છે. રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. તેમ છતાં રાજ્યમાં કોઈ પણ પાર્ટીની સરકાર ન બનવી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આશા છે કે ટૂંક સમયમાં જ રાજ્યમાં એક સ્થિર સરકાર બનશે."
Nov 12,2019, 21:46 PM IST
નિતીશ રાણે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નિતીશે કર્યા કેસરિયા
નિતીશ રાણે કંકાવલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. ભાજપ દ્વારા મંગળવારે 125 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલનું નામ હતું, પરંતુ ટોચના નેતા એકનાથ ખડસે અને વિનોદ તાવડેનું નામ ન હતું.
Oct 3,2019, 17:05 PM IST
મુંબઈ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી
મહારાષ્ટ્ર: પૂર્વ CM નારાયણ રાણે પોતાની પાર્ટીનો ભાજપમાં કરશે વિલય
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જે રીતે મોટા નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે તેણે વિપક્ષ માટે મુશ્કેલી વધારી દીધી છે. એક સમયે શિવસેનામાં રહીને રાજકારણમાં પોતાનો દમ દેખાડનારા પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે હવે ફરીથી કોંગ્રેસ માટે મુશ્કેલી વધારી શકે છે. શિવસેના છોડ્યા બાદ રાણે કોંગ્રેસમાં સામેલ થયા હતાં પરંતુ થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસ છોડીને પોતાની એક નવી પાર્ટી બનાવી હતી. હાલ મળતી માહિતી મુજબ એક સપ્ટેમ્બરના રોજ નારાયણ રાણે પોતાની આ પાર્ટીનો ભાજપમાં વિલય કરશે.
Aug 30,2019, 9:43 AM IST
મહારાષ્ટ્ર
ચારેબાજુ મોદી મોદી...પણ મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતા ખુબ હતાશ, જોડાઈ શકે છે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે બહુ જલદી કોંગ્રેસનો હાથ પકડી શકે છે. સૂત્રોના હવાલે મળી રહેલી માહિતી મુજબ દેશભરમાં મોદી લહેર હોવા છતાં ચૂંટણીમાં નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે રત્નાગિરી- સિંધુ દુર્ગ લોકસભા બેઠક પર મળેલી હારના કારણે નિરાશ છે.
May 25,2019, 15:43 PM IST
Trending news
Petrol Diesel Latest Price
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? શું ચૂંટણીના પરિણામ પહેલાં જ પુરી થઈ ગઈ લોકોની માગ
heart attack
હીટસ્ટ્રોક કે હાર્ટએટેક! ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો, સુરતમાં એક દિવસમાં 10 ના મોત
Lok Sabha Election 2024
અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- 'જો ભાજપ સત્તામાં પાછો ફરશે તો....'
ranveer singh
પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે આ 6 ફ્રેશ જોડી, એક જોડી વિશે તો વિચાર્યું પણ નહીં હોય
Business News
ક્લેમ કરતાની સાથે મળશે મંજૂરી! વીમા કંપનીઓની લાલિયાવાડી હવે બંધ, જલ્દી શરૂ થશે સેવા
IPL 2024
છેલ્લા 6 વર્ષથી ગજબનો સંયોગ બની રહ્યો છે...તો પછી શું આ ટીમનું ચેમ્પિયન બનવું નક્કી?
Relationship Tips
Relationship Tips: સંબંધોમાં મળતા આ Red Flag માં આંખ આડા કાન કરશો તો જીવનભર પસ્તાસો
Ambalal Patel
તૂટ્યો 7 વર્ષનો રેકોર્ડ! હીટવેવની નવી આગાહી તમારું ટેન્શન વધારશે, હવામાન વિભાગે લોકો
lifestyle
BREAKFAST: રોગોને હંમેશા દૂર રાખવા માટે સવારના નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
Cleaning Hacks
પીવાના પાણીનું માટલું કેટલા દિવસ સાફ કરવું? આ વાતનું નહીં રાખો ધ્યાન તો પડશો બીમાર