हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dussehra 2018
Dussehra 2018 News
દશેરા
પત્ની પીડિત પતિઓનું પરાક્રમ, રાવણને બદલે શૂર્પનખાનું દહન કર્યું
સંગઠનના સ્થાપક ભરત ફુલારે કહ્યું કે, ભારતમાં તમામ કાયદા પુરુષોની વિરુદ્ધમાં છે. તે બધા મહિલાઓનું સમર્થન કરે છે. મહિલાઓ નાના-નાના મુદ્દા પર પોતાના પતિ અને સાસરીવાળાઓને ત્રાસ આપીને તેનો દુરુપયોગ કરે છે.
Oct 20,2018, 14:45 PM IST
અમૃતસર
દશેરાનું શુક્રવારે આવવું શુકનિયાળ નથી...એ દિવસે પણ 31 જિંદગીનું દહન થયું હ
વર્ષ 2014માં પટનાના ગાંધી મેદાનમાં રાવણ દહન દરમિયાન ભાગદોડ થવાથી 33 લોકોના મોત થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતા
Oct 20,2018, 13:45 PM IST
દશેરા
રવીનાએ ઉજવ્યો ઈકો ફ્રેન્ડલી દશેરા, ખાસ છે તેનો આ રાવણ
આપણી જૂની માન્યતાઓને જોઈએ, તો બધી જ બાબતો એવી હતી કે જેનાથી કુદરતની જાળવણી થતી. પરંતુ થોડા વર્ષોમાં જ આપણે તહેવારને એવા બનાવી દીધા છે, જે આપણી પ્રકૃતિને નુકશાન પહોંચાડે છે. પરંતુ હવે અનેક જગ્યાઓએ લોકો ઈકોફ્રેન્ડલી તહેવાર ઉજવવાની શરૂઆત કરી રહ્યાં છે. તેની શરૂઆત કરી છે બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને. જેણે દશેરા પર આતશબાજી વગરનો રાવણ બાળીને અસત્ય પર સત્યની જીતનો સંદેશ લહેરાવ્યો હતો. આ રાવણ એટલા માટે ખાસ હતો. કેમ કે, રવીનાની દીકરીઓએ પોતાના મિત્રો સાથે મળીને તેને બનાવ્યો હતો. તે કાગળ અને ન્યૂઝ પેપરમાંથી બનાવાયો હતો.
Oct 20,2018, 10:35 AM IST
રાવણ પૂજા
આ ગામના જમાઈ હતા રાવણ, અહીં એવો દશેરા ઉજવાય છે કે આખી દુનિયા યાદ રાખે
સામાન્ય લોકોમાં રાવણ ભલે બુરાઈનું પ્રતિક માનવામાં આવતું હોય અને દશેરા પર તેના પૂતળાનું દહન કરવામાં આવતું હોય. પરંતુ મધ્યપ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં આ પૌરાણિક પાત્રને અલગ અલગ રૂપોમાં પૂજવાની પરંપરા છે અને આ રિવાજ નવા વિસ્તારોમાં ફેલાતી દેખાઈ રહી છે. રાવણ ભક્તોના ઈન્દોર સ્થિત સંગઠન જય લંકેશ મિત્ર મંડળના અધ્યક્ષ મહેશ ગૌહરે મંગળવારે ન્યૂજ એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, અમે લગભગ પાંચ દાયકાથી દશેરાને રાવણ મોક્ષ દિવસ રૂપે ઉજવતા આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દશેરાએ રાવણની પૂજા કરીશું, અને લોકોને અપીલ કરીશું, કે તેઓ અમારી આસ્થાને ધ્યાનમાં રાખઈને અમારા આરાધ્યના પૂતળાનું દહન ન કરે.
Oct 17,2018, 11:33 AM IST
Trending news
Assam
અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ, 29 જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ, અત્યાર સુધી 50થી વધુના મોત
Hardik Pandya
ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?
2024-25 academic calendar
80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર
hurricane beryl
ખૂબ ખતરનાક છે બેરિલ વાવાઝોડું, જ્યાંથી પસાર થયું, ત્યાં કર્યો સફાયો, અહીં થઈ અસર
gujarat
ટ્રેનમાં ઝોમેટોના ઓર્ડર કરતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો, અ'વાદમાં થયો કડવો અનુભવ
gujarat
શેર માટીની ખોટ પુરી કરવા દંપતીએ અમદાવાદમાં કર્યો કાંડ, રાજસ્થાનથી 4 આરોપીઓની ધરપકડ
gujarat
7થી 8 ઇંચ વરસાદમાં અમદાવાદનો આ એરિયો પાણીમાં ડૂબ્યો! આ રીતે તંત્ર લાવશે સમસ્યાનો અંત
Gujarat Current Affairs IMD Weather
વરસેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ક્યા કેવી છે સ્થિતિ? અનેક ધોધ ફરી જીવંત થયા
Anant ambani
અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થશે આ દિગ્ગજ હસ્તિઓ, જાણો કોને-કોને મળ્યું છે આમંત્રણ
Nail Cutting Days
Nail Cutting Days: નખ કાપવા માટે આ દિવસ સૌથી શુભ, અચાનક મળશે ધન અને વધશે સુંદરતા