વડોદરામાં પૂર News

ફરી એકવાર વડોદરા શહેર ડૂબવામાં માત્ર 3 ફૂટનુ અંતર બાકી, વિશ્વામિત્રી બની ગાંડીતૂર
Aug 15,2020, 16:38 PM IST
વડોદરા : ફરી વિશ્વામિત્રી નદીમા પૂરની સ્થિતિ ઉભી, 1000 લોકોને સલામત સ્થળે
Aug 10,2019, 12:31 PM IST
વડોદરામાં પૂરના પાણી ઓસરતા જ મહાસફાઈ અભિયાન શરૂ કરાશે, અન્ય શહેરના સફાઈ કર
વડોદરામાં 20 ઈંચ વરસાદ પછી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને તો નુકસાન થયું જ છે. પરંતુ તેમના વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાનો અંદાજ છે. એક અંદાજ પ્રમાણે ભારે વરસાદના કારણે વડોદરામાં 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયુ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે આભ ફાટતાં વડોદરાને ભારે નુકશાન થયું છે. હાલ વડોદરાના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29.90 ફૂટ પર પહોંચી છે, તો આજવા સરોવરની સપાટી 211 ફૂટ પર પહોંચી છે. વિશ્વામિત્રીનું જળસ્તર ઘટતા પાણી ઉતર્યા, ત્યારે પૂર બાદ કોઈ રોગચાળો ન ફાટે તે માટે વડોદરા કોર્પોરેશન મહાસફાઈ  અભિયાન શરૂ કરાશે. આ સફાઈ અભિયાનમાં માત્ર વડોદરાના જ નહિ, પરંતુ અમદાવાદ, સુરતના સફાઈ કર્મીઓ પણ જોડાઈને સફાઈ કરશે. 
Aug 3,2019, 8:31 AM IST
વડોદરા : પૂરમાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો વેપારીઓએ, દૂધની થેલીના સીધા
Aug 2,2019, 9:16 AM IST

Trending news