हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN
JSY
112/ 0
(20)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પર્યાવરણ દિવસ
પર્યાવરણ દિવસ News
World environment day
વિનાશના મુખમાં ધકેલાઈ રહ્યાં છે ગુજરાતના જંગલો, એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
World Environment Day : 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. તો એક રિપોર્ટ એવુ કહે છે કે ગુજરાતમાં જંગલોનો ઘટાડો થઈ રહ્યો છે, ગુજરાતના જંગલોમાંથી વૃક્ષો ઘટી રહ્યાં છે
Jun 5,2023, 8:38 AM IST
unique police station
ગુજરાત પોલીસને ગર્વ થાય તેવું પોલીસ સ્ટેશન, પર્યાવરણ પ્રેમી કર્મીઓએ કાયાપલટ કરી દીધી
World Environment Day : એક એવું પોલીસ સ્ટેશન જ્યાં લોકો ફરવા આવે છે. પોલીસ સ્ટેશન મુલાકાત બાદ પર્યાવરણનો અનોખો સંદેશો લઈને જાય છે. વેસ્ટમાંથી બેસ્ટ, સ્વચ્છતા, પ્રાકૃતિક જતન કરતું અનોખું પોલીસ સ્ટેશન
Jun 4,2023, 14:07 PM IST
World Environment Day 2020
World Environment Day 2020: પર્યાવરણ શુદ્ધ કરવાનું અડધુ કામ તો કોરોનાએ કરી આપ્યું
દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિવસ (World Environment Day) ને ઉજવવા પાછળનો હેતુ છે કે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા આવી શકે. પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 1972માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત કરાઈ હતી. 5 જૂન, 1974ના રોજ પહેલો પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. વર્લ્ડ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થઈ હતી. 1972માં પહેલીવાર પર્યાવરણ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો.
Jun 5,2020, 10:36 AM IST
Doldha
Pics : માટીમાંથી રૂપિયા કેમ કમાવવા તે ગુજરાતના આ ગામના લોકો પાસેથી શીખવા જ
તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઠેરે ઠેર થઈ. ત્યારે નવસારી જિલ્લામાં એક ગામ એવુ છે, જે પ્રદૂષણ મુક્ત ગામ તરીકે જાણીતું છે. જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા વાંસદા તાલુકાના એક ગામમા ઘરે-ઘરે નર્સરીનો ઉદ્યોગ જોવા મળે છે.
Jun 10,2019, 15:28 PM IST
sabarmati river
રાજ્યની સૌથી પ્રદૂષિત સાબરમતી નદીની સફાઈનો આજથી પ્રારંભ, ચોસામા પહેલા ચોખ્
આજે વર્લ્ડ એન્વાર્યનમેન્ટ ડે છે અને આજથી જ અમદાવાદની વચ્ચેથી વહેતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ થશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસાથે ત્રણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને ઈ-રીક્ષાને ફ્લેગઓફ કરાવ્યું હતું.
Jun 5,2019, 8:46 AM IST
5 જૂન
5 જૂનના પર્યાવરણ દિવસના રોજ તંત્ર કરશે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન
5 જૂનના પર્યાવરણ દિવસના રોજ તંત્રએ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું છે.જેને લઈને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અને મેયર બિજલ પટેલએ ખાસ પ્રેસ કૉન્ફરન્સ કરી માહિતી આપી હતી.તો આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સવારે 8.30 વાગ્યે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.મિશન મિલિયન ટ્રીઝ હેઠળ વૃક્ષારોપણનો પ્રારંભ થશે.
Jun 4,2019, 19:15 PM IST
અમદાવાદ
CMના આદેશ બાદ કોર્પોરેશન ‘સાફ કરશે સાબરમતી’, નદીમાં આવતુ ગંદુ પાણી થશે બંધ
કોર્પોરેશન દ્વારા આગામી પર્યાવરણ દિવસને લઇને સાબરમતી નદીને સાફ કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર યુદ્ધના ધોરણે સાબરમતી નદીને સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
May 28,2019, 17:11 PM IST
Trending news
Chandrababu Naidu
12 દિવસમાં 1200 કરોડની કમાણી...પછી પાટિયા પડવાનું શરૂ! CMના પરિવારને મોટું નુકસાન
Kesar India Share Price
આ નાની કંપનીએ આપ્યા 6 બોનસ શેર, 1 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવી દીધા 35 લાખ રૂપિયા
gujarat
આ માર્કેટ યાર્ડે વગાડ્યો ડંકો! વર્ષ 2023-24ની આવકના આંકડો જોઈ આંખો પહોંળી થઈ જશે!
BEML Share Price Target
આ ડિફેન્સ સ્ટોક થઈ જશે 5000 ને પાર! હજુ ચાન્સ મળે તો જરૂર લેવાય આ શેર
sun
365 દિવસ બાદ સૂર્ય-બુધની યુતિથી બન્યો બુધાદિત્ય રાજયોગ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદ
breaking news
'માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ', ભાજપના આ MLAનું મોટું નિવેદન
lifestyle
બોડી બનાવવા દૂધ-કેળા સાથે ખાતા લોકો ચેતજો! આ કોમ્બીનેશન બગાડી શકે છે તમારી હાલત
astro tips
Astro Tips: જીવનની સમસ્યા અનુસાર કરો શિવલિંગની પૂજા, સંકટ દૂર થતાં વાર નહીં લાગે
Sonakshi Sinha
Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ
corruption
શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યો