નિત્યનંદિતા News

નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બા
Jan 22,2020, 14:12 PM IST
નિત્યાનંદ કાંડમાં ભાગીદાર DPSના કૌભાંડને લીધે વિદ્યાર્થીઓએ શિયાળાની કડકડતી
નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) બાદ હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ થતા 850 જેટલા બાળકોનું ભાવિ અંધકારમય બની ગયું છે. ત્યારે ગઈકાલ સવારથી જ બાળકો અને વાલીઓએ ડીપીએસ સ્કૂલમાં ઘેરાવ કર્યો હતો અને સ્કૂલ ફરીથી શરૂ કરવાની માંગ સાથે મંગળવારે મોડી રાત સુધી બાળકો અને તેમના માતાપિતા સ્કૂલ બહાર જ દેખાવો કર્યા હતા. જ્યારે 11 વાગ્યા સુધી નાના બાળકો પણ ત્યાં જ સૂઈ ગયા હતા અને સ્કૂલ ફરી ચાલુ કરવા આંદોલન કર્યું હતું. નિત્યાનંદ કાંડમાં ભાગીદાર DPS સ્કૂલની માન્યતા રદ થતાં દોઢ હજાર વાલીઓ રઝળ્યા. DPS સ્કૂલની બહાર તંબૂમાં રાત વિતાવી હતી. ત્યારે કૌભાંડી સ્કૂલના પ્રિન્સીપાલે આવીને વાલીઓને ફરીથી સ્કૂલ ચાલુ થઈ જવાનું ગાજર બતાવ્યું હતું. 
Dec 4,2019, 9:42 AM IST
DPSના વિદ્યાર્થીઓએ પહેલીવાર નિત્યાનંદ આશ્રમના કરતૂતોની પોલ ખોલી
અમદાવાદના હીરાપુરમાં જૂઠની જમીન પર બનેલી DPS સ્કૂલને તાળાં મારતાં વાલીઓ રઝળી પડ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બંધ થયું છે, ત્યારે સ્કૂલ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. વાલીઓ મંજુલા શ્રોફને શોધી રહ્યા છે. તો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કૂલની બહાર ધરણા પર બેસ્યા છે અને સ્કૂલ ચાલુ કરવાની માંગી કરી રહ્યાં છે. ત્યારે ધરણા પર બેસેલા DPSના વિદ્યાર્થીઓએ નિત્યાનંદનો ભાંડો ફોડ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, નિત્યાનંદ (Nityanand Ashram) ના નફ્ફટ બાબાઓ તેઓને મલખમ શીખવવા આવતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, કયા ઈરાદા સાથે નિત્યાનંદના બાબાઓ વિદ્યાર્થીઓ પાસે આવતા હતા? અગાઉ અંધજન મંડળના બાળકો પર પણ નિત્યાનંદના બાબાઓ નકલી પ્રયોગ કરી ચૂક્યા છે. જેનો વીડિયો સામે આવ્યો હતો. 
Dec 3,2019, 12:57 PM IST
એકાએક DPS બંધ કરવાની જાહેરાતથી વાલીઓ ગિન્નાયા, કહ્યું-અમારા સંતાનોના ભવિષ્
Dec 2,2019, 11:28 AM IST
DPS પરિસરમાંથી નફફ્ટ નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી, આશ્રમ ફરી વળશે બૂલડોઝર
Dec 2,2019, 9:36 AM IST
લંપટ નિત્યાનંદને શોધવા પોલીસ મારી રહી છે ફાંફાં
વિવાદોમાં સપડાયેલા સ્વામી નિત્યાનંદ કયાં છે હાલ તે પ્રશ્ન મહત્વનો છે. આશ્રમમાંથી બે યુવતિઓ ગુમ થયા બાદ નિત્યાનંદ ક્યાં છે અને હાલ શું કરી રહ્યો છે તે માહિતી જાણવા પ્રયાસ થઈ રહ્યા છે. સૂત્રો અનુસાર સ્વામી નિત્યાનંદ ભારતમાંથી ફરાર થઈ અમેરિકાના હોન્ડુરાસ પાસેના બેલિઝ દેશમાં સંતાયો છે. નિત્યાનંદને શોધવા ભલે ગુજરાત પોલીસ ફાંફા મારી રહી હોય પરંતુ તે તે 2018માં કર્ણાટક પોલીસને પણ હાથતાળી આપી ફરાર થઈ ગયો છે. કર્ણાટકમાં તેના આશ્રમમાં કાગડા ઉડે છે. બેલિઝમાં તે કર્ણાટક આશ્રમ જેવો બેકગ્રાઉન્ડ ઉભો કરી સ્તસંગના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકે છે. કર્ણાટકમાં 2010ના સેકેસ કાંડ અને દુષ્કર્મ કાંડમાં નિત્યાનંદ આરોપી છે.પરંતુ કેસ શરૂ થાય તે પહેલાંજ તેણે જામી મેળવી લીધા હતા.આ કેસમાં ચાર્જ ફ્રેમ થવાનો હતો તે સમયેજ તેણે પાસપોર્ટ રિન્યુની અરજી કરી હતી જેનો સીઆડીએ વિરોધ કર્યો હતો. નિત્યાનંદને જ્યારે કોર્ટમાં હાજર થવાનો હુકમ થયો તે સમયે તે લાપતા થઈ ગયો.
Nov 30,2019, 12:15 PM IST
નિત્યાનંદ આશ્રમ કેસમાં દિવસેને દિવસે થઇ રહ્યાં છે નવા ખુલાસા, જુઓ રિપોર્ટ
Nov 29,2019, 12:09 PM IST

Trending news