નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલામાં આવ્યો નવો વળાંક

નિત્યનંદિતા અને લોપામુદ્રાને પરત લાવવા તેના પિતાએ કરેલી હેબીઅસ કોર્પસ અરજી મામલે કેસ બન્ને પુત્રીઓએ બાર્બાડોસથી કરેલા એફિડેવિટને હાઇકોર્ટે રેકોર્ડ પર લીધા છે.

Trending news