हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેસર
કેસર News
Gujarat Election 2024
ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કાર
Loksabha Election 2024: શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂંટણી પ્રક્રિયાઃ સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું.
May 7,2024, 20:56 PM IST
lifestyle
આજે ઘણાંને એકમાં ફાંફાં પડે છે, પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે રાખતા હતા ખુશ?
નવી દિલ્લીઃ આજના જમાનામાં યુવાનોને બહારના જંકફુડ ખાવાની ટેવ પડી ગઈ છે. જેના કારણે શરીરમાં જલ્દીથી કમજોરી આવી જાય છે અને સેક્સ લાઈફ પણ ધીમે-ધીમે સમાપ્ત થઈ જાય છે. સેક્સ લાઈફ સમાપ્ત થયા બાદ યુવાનો સેક્સોલોજીસ્ટ પાસે જઈને પોતાની સમસ્યાનો ઈલાજ કરાવે છે પરંતુ તેમ છતાં પણ કોઈ નિવડો આવતો નથી. અને આખરે નિરાશા જ મળે છે..જે બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડા શરૂ થાય છે અને આખરે વાત છૂટા છેડા સુધી પહોંચે છે.
Feb 25,2024, 14:38 PM IST
farmers of Gujarat
Gujarat Farmers: ઠંડી ઓછી પડતા કેરીની પથારી ફરી! જાણો હજુ કેમ નથી લાગ્યા આંબા પર ફૂલ
Gujarat Farmers: ભરૂચ જિલ્લામાં ભરૂચ અંક્લેશ્વર સહિત વાલિયા, ઝઘડિયા અને નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘણા ખેડૂતોએ હવે આંબાવાડી કરી છે. જોકે, આ વર્ષે આંબાવાડીના માલિકો તેમજ ઈજારદારોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે. ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહ્યું છે. જેની અસર આંબાના પાક પર પડી રહી છે.
Feb 21,2024, 9:57 AM IST
gujarat
આ વર્ષે કેરીની મજા ફિકકી પડશે! 60 ટકા આંબાવાડીઓમાં યોગ્ય રીતે આમ્રમંજરી ફૂટી નથી
ઉનાળો નજીક આવતા જ કેરી રસિયાઓમાં કેરીનો સ્વાદ માણવાના સપના જોતા થઇ જાય છે. પરંતુ આ વર્ષે કેરી રસિયાઓ નિરાશ થાય એવી સ્થિતિ બદલાતા વાતાવરણે કરી છે. ચોમાસા બાદ થયેલા માવઠાથી ઘણી આંબાવાડીઓમાં આમ્રમંજરી ફૂટી ન હતી...
Feb 20,2024, 19:47 PM IST
SKIN CARE TIPS
ચહેરાના ડાર્ક સ્પોટ અને કરચલીઓ થવા લાગશે ગાયબ, ઘરે બનાવેલી આ ક્રીમ કરશે જાદુ
Skin Care: માર્કેટમાં તમને કેસરયુક્ત અનેક પ્રોડક્ટ મળી જશે પરંતુ આવા પ્રોડક્ટનો ઉપયોગ કરવાની બદલે તમે ઘરે જ કેસરના થોડા તાંતણામાંથી એક ડબ્બી નાઈટ ક્રીમ તૈયાર કરી શકો છો. કેસરમાંથી ઘરે બનાવેલી આ ક્રીમનો ઉપયોગ કરવાથી ચહેરા પરથી ડાર્ક સ્પોટ ઝડપથી દૂર થાય છે.
Jan 24,2024, 13:56 PM IST
health tips
શિયાળામાં કેસરવાળું દૂધ પીવાથી થતાં ફાયદા વિશે જાણીને દૂધ પીવાની કરી દેશો શરુઆત
Health Tips: દૂધ પીવાથી શરીરને ફાયદો થાય છે તેના વિશે તો તમે પણ જાણતા જ હશો પરંતુ શિયાળામાં જો આ દૂધમાં તમે કેસર ઉમેરીને પીવાનું રાખશો તો તેનાથી શરીર ફિટ રહેશે. દુનિયાના સૌથી મોંઘા મસાલામાંથી એક કેસર છે. કેસર સુંદરતા વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે.
Jan 6,2024, 15:39 PM IST
gujarat
આ વર્ષે ગુજરાતમાં કેરીઓ જ ખાવા નહીં મળે; ખેડૂતોમાં ચિંતા, આંબા પર આમ્રમંજરી ના આવી!
નવસારી બાગાયતી જિલ્લો છે અને નવસારીની કેસર ગુજરાત સહિત દેશ – દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે ઋતુચક્ર પાછળ ઠેલાતું જાય છે. જેની સીધી અસર ખેતી પાકો ઉપર વર્તાઈ રહી છે.
Dec 29,2023, 18:13 PM IST
Saffron
કેસરનો ભાવ ભલે ઊંચો હોય પણ એના કરતા પણ ઊંચા છે તેના ફાયદા
Benefits Of Saffron: કેસર એક ખૂબ જ મોંઘી વસ્તુ છે. પરંતુ તે કુદરતનો ખજાનો છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેસરની સૌથી વધુ ખેતી ઈરાનમાં થાય છે. આ પછી અફઘાનિસ્તાન આવે છે. ભારતનું કાશ્મીર. કેસર દૂધ સાથે મિશ્ર કરીને પીવામાં આવે છે. જો તમે કેસરનું નિયમિત સેવન કરો છો તો ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.
Oct 8,2023, 13:03 PM IST
કેસરના ફાયદા
કેસરના આ ગુણ તમારા માટે થશે ફાયદાકારક, અનેક બીમારીથી બચવામાં છે મદદરૂપ
કેસરથી ઘણા ફાયદા થયા છે. કેસરમાં દોઢ સોથી પણ વધારે એવી ઔષધીતના તત્વો છે જે આપણા શરિરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેસર (saffron) દુનિયાની સૌથી મોંધા મસાલામાંથી એક માનવામાં આવે છે
Oct 9,2020, 13:51 PM IST
Mango
કેરી ખાવાના શોખીનો માટે આવ્યા છે સારા સમાચાર
રિપોર્ટ પ્રમાણે રાજ્યના બાગાયતી વિભાગે નક્કી કર્યુ છે કે, ખેડૂતોને કેરીનો સ્ટોક સ્ટોર કરી રાખવા માટે અમદાવાદની બહાર આવેલા સનાથળમાં ખેતરમાં જગ્યા આપવામાં આવે.
Apr 24,2020, 17:39 PM IST
કેસર
શ્રાદ્ધ: પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે 'આ' ખાસ વસ્તુનો કરો ઉપયોગ
કેસરના ઉપયોગથી માન-સન્માન, લોકપ્રિયતા, નોકરી અને વેપારમાં સફળતા તથા દાંપત્ય જીવનને સુખદ બનાવી શકાય છે. તાંબાના લોટામાં જળ અને કેસરના સાત તાંતણા નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.
Sep 19,2019, 11:34 AM IST
Trending news
gujarat congress
ગુજરાતમાં કૉંગ્રેસ કેટલી સીટ જીતશે? શક્તિસિંહે સંવાદ કાર્યક્રમમાં કર્યો મોટો ધડાકો!
Motilal Oswal
Silver Price Hike: ચાંદીનો ભાવ 1 લાખને પાર, ચાંદીએ ઉતારી દીધો સોનાનો રૂઆબ
gujarat
સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન; હવે આરોપીઓ પણ ડ્રગ્સ લેતા સૌ વાર વિચારશે!
IPL 2024
IPL માં CSK ની સફર ખતમ થયા બાદ પોતાની પસંદગીનું કામ કરતો જોવા મળ્યો ધોની, જુઓ Video
Ooty
વેંત છેડા આ Hill Station પર ફરવા જવા માટે જોઇશે E-pass! જાણો કેવી રીત કરશો Apply
gujarat
ખળભળાટ! ગુજરાતના 13 ડોક્ટરો પાસેથી 5 કરોડથી વધુનું ફલેકું ફેરવાયું, થઈ શકે છે ખુલાસા
સુરત
કળિયુગમાં કંસ જેવો દીકરો! પોતાના અપહરણનું નાટક કરી બાપા પાસેથી માંગ્યા 4 લાખ
breaking news
વરસાદ પડતા કેરીઓ ખરીદવા લોકોની દોડાદોડ! આ માર્કેટ યાર્ડમાં પડ્યા છે 15 હજાર બોક્સ
gujarat
સુરતના વિદ્યાર્થીઓએ બનાવેલી ડિજિટલ પેન અને એપની ચારેબાજુ ચર્ચા, આ રીતે કરે છે મદદ
Credit card
ફરવાના શોખીનો માટે બેસ્ટ છે આ 5 ક્રેડિટ કાર્ડ, રૂપિયા બચશે અને 5 સ્ટાર સુવિધાઓ મળશે