हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આચાર સંહિતા
આચાર સંહિતા News
Bihar Assembly Election 2020
મતદાનના દિવસે સવારે 'મહાગઠબંધનને મત આપો' કહી ફસાયા રાહુલ ગાંધી
બિહાર ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ ચૂંટણી પંચમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતા ફરિયાદ કરી છે.
Oct 28,2020, 17:28 PM IST
James Pattinson
કાંગારૂ બોલરે મેદાન પર બોલી ગાળ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ લગાવ્યો પ્રતિબંધ
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનને એક ખેલાડી માટે અપશબ્દોનો ઉપયોગ કરવા પર એક મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, આ કારણ તે પાકિસ્તાન વિરુદ્ધ આ સપ્તાહે શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.
Nov 17,2019, 15:38 PM IST
મુંબઇ
મુંબઇથી સુરત આવતા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોના ડાયમંડ જપ્ત
મંગળવારના રોજ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોજિંદા ક્રમ પ્રમાણે મુંબઇથી સુરત આવી રહ્યા હતા. ત્યારે બોરીવલી ખાતે ટ્રેનમાં ચેકિંગ કરી આંગડિયાઓ પાસેના પાર્સલ જપ્ત કર્યા છે. કરોડો રૂપિયાના ડાયમંડ પાર્સલ સીલ કર્યા છે. સુરત અને મુંબઇના જેમ-જ્વેલરી માર્કેટ વચ્ચે આંગડિયા પેઢીઓ કુરિયર સર્વિસ પૂરી પાડે છે. જેઓ વેપારીઓ-કારખાનેદારોના પાર્સલની ડિલિવરી કરે છે.
Oct 3,2019, 17:00 PM IST
આચાર સંહિતા
અમિત શાહને 'હત્યાનો આરોપી' કહેવા મુદ્દે રાહુલને ચૂંટણી પંચની ક્લીન ચીટ
રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના જબલપુરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 'હત્યાના આરોપી' છે. તમે ક્યારેય જય શાહનું નામ સાંભળ્યું છે? તે એક જાદુગર છે. તેણે માત્ર 3 મહિનામાં તેની સંપત્તિ રૂ.50,000માંથી રૂ.80 કરોડની કરી નાખી હતી."
May 2,2019, 20:49 PM IST
સુપ્રીમ કોર્ટ
આચારસંહિતા ઉલ્લંઘનઃ મોદી-શાહ અંગે સુપ્રીમે ચૂંટણી પંચને શું આદેશ આપ્યો
કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જણાવ્યું છે કે તે આગામી સોમવાર(6 મે,2019)ના રોજ થનારી કોર્ટની આગામી સુનાવણી પહેલા પોતાનો નિર્ણય લઈ લે
May 2,2019, 19:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
ચૂંટણી કમિશનની વિશ્વસનીયતા પર સવાલ, પૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)માં ચૂંટણી કમિશનની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ સવાલ વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત પૂર્વ અમલદારો ઉઠાવી રહ્યાં છે.
Apr 10,2019, 11:06 AM IST
campaign
લોકસભા 2019: પહેબા તબક્કાની 91 સીટો પર ચૂંટણી પડઘમ શાંત, 11 એપ્રીલે મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર પહેલા તબક્કાની 91 સીટો પર સવારે 7 વાગ્યે મતદાન ચાલુ થશે
Apr 9,2019, 20:14 PM IST
લોકસભા ચૂંટણી 2019
આચારસંહિતા લાગુ થતા રાજકોટના સોની બજારનું દૈનિકનું 10 કરોડનું ટર્નઓવર ઘટ્ય
લોકસભાની ચુંટણી જાહેર થતા આચારસહિંતા લાગુ કરી દેવામાં આવી છે. જેના કરાણે 10 લાખ કે 1 કિલોગ્રામ સોનાની ગેરકાયદેસર હેરાફેરી પર આવકવેરાની બાજ નજર જોવા મળી રહી છે. આચારસહિતા લાગુ થયાના બીજા દિવસથી જ સોની બજારમાં સોપો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટની સોની બજારનું દૈનિક ટનઓવર રૂપિયા ૩૦ કરોડથી વધારેનું છે.
Mar 18,2019, 18:34 PM IST
લોકસભા ચૂંટણી 2019
20નું આઈસ્ક્રીમ, ચમચીના 3 રૂપિયા... ચૂંટણી પંચે જાહેર કર્યું ઉમેદવારના ખર્
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હવે રાજકીય પક્ષો કયા બેઠક પરથી કોને ટિકીટ આપવી તેના પર મનોમંથન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા પણ લાગુ કરી દેવાઈ છે. આચાર સંહિતામાં અનેક નિયમોનું પાલન રાજકીય પક્ષોએ કરવાનું હોય છે. જેમાં ખર્ચનું લિસ્ટ પણ સામેલ હોય છે. આચાર સંહિતા લાગુ થયાની સાથે જ ચૂંટણી પંચે ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકે તે પણ જાહેર કર્યુ છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે એક ઉમેદવાર મહત્તમ 70 લાખનો ખર્ચ કરી શકશે. જેમાં પ્રચાર પ્રસાર જમવા સહિતનો સમાવેશ થાય છે. જો કોઇ ઉમેદવાર ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા કરતા વધારે ખર્ચ કરશે તો તેને આચારસંહિતા ભંગની કાર્યવાહીનો સામનો કરવો પડશે. ચૂંટણી પંચ દ્વારા કઇ વસ્તુ પાછળ કેટલો ખર્ચ થઇ શકે તે પણ નક્કી કરવામાં આવ્યુ છે. ખર્ચની આ યાદી પર નજર કરીએ તો....
Mar 17,2019, 8:00 AM IST
કોંગ્રેસ
કોંગ્રેસની CWCની બેઠક આચાર સંહિતાનો ભંગ નથી: મુખ્ય ચૂંટણી અધિકારી
કોંગ્રેસ દ્વારા સરદાર સ્મારક ખાતે યોજાયેલી વર્કીંગ સમિતિની બેઠકથી આચાર સંહિતાનો ભંગ ન થતો હોવાનુ નિવેદન અમદાવાદ જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારીએ આપ્યુ છે. લોકસભાની ચૂંટણી માટેની માહિતી આપતાં તેમણે જણાવ્યુ કે, અમદાવાદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ થઇ રહ્યો છે. અને અત્યાર સુધીમાં 5,164 પોસ્ટર્સ-બેનર્સ-ઝંડી અને ભીંત લખાણો દૂર કરાયા છે.
Mar 13,2019, 20:13 PM IST
લોકસભા ઈલેક્શન 2019
આચાર સંહિતામાં ફોટો-સેલ્ફી લેવાના આ નિયમોને ગાંઠ વાળીને યાદ રાખજો, નહિ તો
ઈલેક્શન આયોગે રવિવારે લોકસભા ઈલેક્શન 2019 માટે ઈલેક્શનના તારીખની જાહેરાત કરી છે. આ સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. આચાર સંહિતા લાગુ થવાની સાથે જ રાજનીતિક પાર્ટીઓ, ઉમેદવારો, સત્તાધારી પાર્ટીઓ અને મંત્રી-પ્રતિનિધિઓને ઈલેક્શન પંચના સૂચનો મુજબ જ કામ કરવાનું રહેશે. આચાર સંહિતા લાગુ થયા બાદ દેશમાં અનેક પ્રકારના કાર્યો કરી શકાતા નથી. જેમાં એક છે સેલ્ફી લેવી કે ફોટો પાડવો. આજકાલ લોકોમાં સેલ્ફીની જે ઘેલછા છે તે જોતા તેમણે આ આચાર સંહિતાને ખાસ જાણી લેવું પડશે.
Mar 11,2019, 11:24 AM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો