हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અધીર રંજન ચૌધરી
અધીર રંજન ચૌધરી News
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ
Congress માં આંતરિક વિખવાદ, કપિલ સિબ્બલ પર ભડકી ગયા અધીર રંજન ચૌધરી!, જાણો શું કહ્યુ
હાલ કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. એવું મનાઈ રહ્યું છે કે કોંગ્રેસ (Congress) પાર્ટીમાં ફૂટફાટનો દોર શરૂ થઈ ગયો છે. પાર્ટીના કદાવર નેતા પરિવારવાદના રાજકારણથી તંગ આવી ગયા છે. આવામાં તેમની નારાજગી હવે ખુલીને સામે આવવા લાગી છે. ત્યારબાદ ગાંધી પરિવારના લાડલા નેતાઓએ એક પરિવારને ખુશ કરવા માટે અવાજ ઉઠાવનારા નેતાઓની ઝાટકણી કાઢવા માંડી છે.
Nov 22,2020, 14:55 PM IST
મલ્લિકાર્જુન ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ સાથીઓ પર લગાવ્યો કોંગ્રેસને 'બરબાદ' કરવાનો આરોપ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને લઈને સિબ્બલે સવાલ ઉઠાવ્યા તો અધીર રંજન ચૌધરી, અશોક ગેહલોતે સિબ્બલને નિશાના પર લઈ લીધા, પાર્ટીની મુશ્કેલી ખુબ વધી ગઈ. હવે મલ્લિકાર્જુન ખડગેએ સાથીઓને ફટકાર લગાવી છે.
Nov 19,2020, 22:39 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
કોંગ્રેસે રિયા ચક્રવર્તીને છોડવાની માગ કરી, અધીર રંજન બોલ્યા- રાજકીય ષડયંત્ર
આ પહેલા ચૌધરીએ કહ્યુ હતું કે સુશાંતના મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસના સિલસિલામાં રિયા ચક્રવર્તીને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે.
Oct 4,2020, 20:50 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
સુશાંત કેસમાં રાજનીતિ કરી રહ્યું છે ભાજપ, સીબીઆઈને શું મળ્યુંઃ અધીર રંજન ચૌધરી
Shushant Singh Rajput Case: લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
Sep 26,2020, 16:40 PM IST
લોકસભા
લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો
હુમલો કરનારે અધીરના સ્ટાફની સાથે મારપીટ કરી છે.
Mar 3,2020, 19:17 PM IST
લોકસભા
સંસદમાં ફરી મર્યાદા ભૂલ્યા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી, ગૃહમાં હોબાળો
ચૌધરીએ વડાપ્રધાન માટે એક શબ્દનો ઉપયોગ કર્યો જેના પર ભાજપના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેને કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો.
Feb 5,2020, 17:19 PM IST
Congress
કોંગ્રેસના દિગ્ગજ સાંસદે કહ્યું- "હાં હું પાકિસ્તાની છું, જે કરવું હોય કરો
કોંગ્રેસ (Congress) ના સાંસદ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary) એ એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ચૌધરીએ એક જનસભામાં કહ્યું કે "હાં હું પાકિસ્તાની (Pakistani) છું તમારે જે કરવું હોય તે કરી લો."
Jan 16,2020, 12:28 PM IST
જમ્મૂ કાશ્મીર
જમ્મૂ કાશ્મીરમાં 99.5 ટકા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભામાં મંગળવારે જમ્મૂ કાશ્મીર મુદ્દે હંગામો થયો હતો. જોકે સદનમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)થી પૂછપરછ હતી કે રાજ્યના નેતા કેટલા દિવસ રાખવામાં આવશે? તેનો જવાબ આપતાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે.
Dec 10,2019, 14:52 PM IST
Congress
કોંગ્રેસના નેતાએ PM મોદી અને અમિત શાહ વિશે આપ્યું અત્યંત વિવાદિત નિવેદન
લોકસભામાં કોંગ્રેસ (Congress) ના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury )એ પીએમ મોદી(Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
Dec 1,2019, 15:51 PM IST
આસામ
NRCની છેલ્લી યાદી પર કોંગ્રેસના સાંસદે કહ્યું- 'મારા પિતા બાંગ્લાદેશી હતાં
કોંગ્રેસના નેતા અને બહેરામપુરથી સાંસદ અધીર રંજન ચૌધરીએ NRC લિસ્ટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારા પિતાજી પણ બાંગ્લાદેશી હતા. આથી મને પણ બહાર કરી દો.
Aug 31,2019, 15:22 PM IST
જમ્મુ અને કાશ્મીર
VIDEO: કાશ્મીર મુદ્દે કોંગ્રેસ સાંસદે લોકસભામાં માર્યો મોટો લોચો, સોનિયા ગ
જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ આજે લોકસભામાં રજુ કરાયું. આ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જાણે સેલ્ફ ગોલ કરી નાખતા કોંગ્રેસ માટે સંસદમાં વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ અધીર રંજનના નિવેદન પર સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. સોનિયા ગાંધી એટલા માટે નારાજ છે કારણ કે અધીર રંજન ચૌધરી યોગ્ય ઢબે કાશ્મીર મુદ્દે પાર્ટીનો પક્ષ રજુ કરી શક્યા નહીં. સૂત્રોનું એમ પણ કહેવું છે કે ત્યારબાદ કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ જ્યારે કાશ્મીર મુદ્દે પોતાની વાત રજુ કરી તો તેના પર સોનિયા ગાંધીએ સંતોષ વ્યક્ત કર્યો.
Aug 6,2019, 15:26 PM IST
17મી લોકસભા
અધીર રંજન ચૌધરી બનશે લોકસભામાં કોંગ્રેસના નેતા, બોલ્યા-હું પાર્ટીનો સિપાહી
કોંગ્રેસનો આ વખતની લોકસભા ચૂંટણીમાં માત્ર 52 સીટ પર વિજય થયો છે, જે વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટેના જરૂરી આંકડા કરતા ઓછો છે
Jun 18,2019, 18:28 PM IST
રાહુલ ગાંધી
જાણો કેમ રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાને કહ્યું, ‘મને માફ કરી દો
કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીની તાજપોશી બાદથી જ પાર્ટીમાં ફેરફારોનો દોર શરૂ થઇ ગયો છે. ઘણા જૂના લોકોને સંગઠનથી બહાર કાઢવામાં આવ્યા છે તો કેટલાક નવા લોકોને પાર્ટી સાથે કામ કરવાની તક આપવામાં આવી છે.
Oct 1,2018, 12:43 PM IST
Trending news
Vadodara
ઘરની લાઈટ બંધ કરીને લૂંટારુંઓએ ચલાવી લુંટ : મહિલાએ દરવાજો ખોલતા જ રહેંસી નાંખી
Kyrgyzstan
કિર્ગિસ્તાનમાં હિંસા ભડકતા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, વિદ્યાર્થીઓમાં ડર ફેલાયો
Health Care
Weight Loss: દર અઠવાડિયે કેટલું વજન ઘટાડવું સલામત છે? જાણો ICMRની ગાઈડલાઈન
Bill Gates
બાળકોને કઈ ઉંમરમાં મોબાઈલ આપવો જોઈએ, બહુ કામની છે બિલ ગેટ્સની આ સલાહ
Summer
માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે આ 5 AC, દર મહિને બચાવશે હજારો રૂપિયાનું લાઈટ બિલ
IPL 2024
IPL ના ઈતિહાસમાં RCB નું સૌથી મોટું કમબેક, 17 વર્ષમાં અન્ય કોઈ ટીમ આવું નથી કરી શકી
anger management
ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂ
Government Job
Recruitment 2024: વગર પરીક્ષાએ ભારત સરકારમાં નોકરી! ઉંચા પગારે કરાશે ભરતી
america
અમેરિકામાં વિઝા માટે ગુજરાતીઓએ કર્યું મોટું કૌભાંડ, 4 પાટીદારોનો ભેદ ખૂલ્યો
money
5 વર્ષ, 5% અને ₹5 કરોડ, 55 વર્ષની વયે નિવૃત્તિ અને ₹4.25 કરોડ વ્યાજ, ગણતરી જુઓ