વડોદરાઃ કરંટ લાગવાથી ખ્યાતનામ વેપારીનું મોત

વડોદરાઃ દામોદરદાસ જવેલર્સના ભાગીદારનું કરંટ લાગતા મોત,ભારે વરસાદ દરમિયાન મહેશ ચોક્સીને લાગ્યો હતો કરંટ. કરંટ લાગવાને કારણે મહેશ ચોકસીનું મોત નીપજ્યું હતુ. સારવાર માટે ખસેડતા પહેલા રસ્તામાં જ મોત થયું હતું.

Trending news