મધુ શ્રીવાસ્તવના વિવાદ મામલે ડીવાયએસપીની પત્રકાર પરિષદ, જુઓ શુ કહ્યુ

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદ મામલે ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં સમગ્ર કેસ મામલે માહીતી આપી હતી અને જણાવ્યું હતુ કે અમે તપાસ કરી રહ્યા છે.

Trending news