દિલ્હીના રામલીલા મેદાનમાં પીએમ મોદીની મહા રેલી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

દિલ્હીમાં અનાધિકૃત કોલોનીઓને નિયમિત કરવાના નિર્ણય પર આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ છે. દિલ્હી પ્રદેશ ભાજપે દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે આ રેલીનું આયોજન કર્યું છે.

Trending news