हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
BAN
105/ 10
(17.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાહિત્યકાર
સાહિત્યકાર News
surat
સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના અધૂરા રહી ગયેલા ગરબાને પૂરા કરશે સુરતનું એક ગ્રૂપ
આ ગરબા રસિકોનું ગ્રુપ ભગવતીકુમાર શર્મા દ્વારા લખાયેલા તેમના અંતિમ ગરબા પર ગરબા કરશે
Sep 24,2020, 16:13 PM IST
morari bapu
મોરારીબાપુના સાહિત્યનિધિ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ ખલીલ ધનતેજવીને ‘નરસિંહ
જૂનાગઢ (Junagadh) માં પૂજ્ય મોરારીબાપુ (Morari bapu) ના હસ્તે ગુજરાતના સુપ્રસિદ્ઘ કવિ, ગઝલકાર ખલીલ ધનતેજવી (Khalil Dhantejvi) ને વર્ષ ૨૦૧૯નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરાયો હતો. તેમજ દોઢ લાખની ધનરાશિનો ચેક અને નરસિંહ મહેતા એવોર્ડ (Narsinh Mehta Award) આપી કવિનું અદકેરું સન્માન કરાયું હતું. જુનાગઢના આંગણે આદ્યશક્તિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ પ્રણિત એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. ભવનાથમાં રૂપાયતમાં શરદ પૂનમ (sharad purnima 2019) ની રાતે યોજાયેલ કાર્યક્રમમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે, દત-દાતારના સેતુ બંધને પ્રણામ કરું છું. કોઇપણ વ્યક્તિને સમજવા માટે તેના પ્રભાવમાં આવ્યા વગર તેના સ્વભાવને ઓળખવો પડે.
Oct 14,2019, 9:21 AM IST
અહેમદ ઇસ્સોપ
ભારતીય મૂળના લેખક અહેમદ ઈસ્સોપનું નિધન,શેક્સપિયરનું સાહિત્ય લોકપ્રિય કર્યુ
ઇસ્સોપના પારિવારિક મિત્ર અસલમ ખોતાએ જણાવ્યું કે, તેમને થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું દેહાવસાન થયું છે
Jun 13,2019, 10:29 AM IST
ડાયરો
કોડિનાર: ભવ્ય લોક ડાયરામાં બ્રિજરાજ પર થયો રૂપિયાનો વરસાદ
કોડીનારના ગેવડી ગામે રાજપૂત સમાજના કુલભૂષણ સંત શૂરવીર દેદાબાપાની પ્રતિમા અનાવરણ મહોત્સવમાં ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવી પર લાખો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Feb 11,2019, 18:05 PM IST
સાહિત્યકાર
જાણીતા સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માનું 84 વર્ષની ઉંમરે નિધન
જાણીતા સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાક શર્માનું નિધન થતા સાહિત્ય જગતમાં શોક ફેલાઇ ગયો છે. લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહેલા ભગવતીકુમાર શર્માએ સુરત ખાતે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ભગવતીકુમાર શર્માએ સાહિત્ય જગતમાં પોતાની કિર્તી એવી રીતે દર્શાવી કે તેમના સ્વર્ગવાસ બાદ પણ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય આપણી વચ્ચે આજે પણ જીવતુ રહેશે. ભગવતીકુમાર શર્મા ગુજરાતી સાહિત્યમાં નવલકથા,ટૂકી વાર્તાઓ,કવિતાઓ, લેખો, તથા ગઝલો માટે જાણીતા કવિ તરીકે પણ ઓળખાય છે. તેમણે 80થી વધારે પુસ્તકો પણ લખ્યા છે
Sep 5,2018, 10:46 AM IST
Trending news
T20 World Cup 2024
આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું
trigrahi yog
10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે
End of the world
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી
Healthy Life
શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ
GST
GST લાગૂ થયા બાદ તમને શું થયો ફાયદો? જાણી લો....ટેક્સ ઘટતા આ બધી વસ્તુઓ થઈ ગઈ સસ્તી
Ambalal Patel
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ
oil sector
શું સવાર પડતાની સાથે જ ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો લેટેસ્ટ કિંમત
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીની હત્યા : મોટલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યા
Ambalal Patel
પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી