Shubh muhurat News

5251 વર્ષ બાદ જન્માષ્ટમી પર દ્વાપર યુગ જેવો દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા થશે માલામાલ
આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીનો અવસર છે. આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારો રહેશે. જન્માષ્ટમીના દિવસે અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને સાથે સાથે શનિ કુંભ રાશિમાં રહીને શશ રાજયોગ પણ બનાવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ 5251 વર્ષો બાદ દ્વાપર યુગ જેવા ગ્રહો અને નક્ષત્રોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. જન્માષ્ટમી 26 ઓગસ્ટના દિવસે એટલે કે આજે છે અને આ દિવસે અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, હર્ષણ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. આ સાથે જ જયંતી યોગ, શશ રાજયોગ, ગજકેસરી રાજયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જન્માષ્ટમીના દિવસે ગ્રહો અને નક્ષત્રોનો આ શુભ સંયોગ કઈ કઈ રાશિઓને ધનવાન બનાવી શકે છે તે ખાસ જાણો. 
Aug 26,2024, 9:05 AM IST
બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે
Sep 30,2019, 8:47 AM IST
પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે
Sep 29,2019, 13:27 PM IST

Trending news