हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
prosperity
Prosperity News
Guru Pushya Yog 2023
ડિસેમ્બરના અંતમાં બની રહ્યો છે બે યોગનો અદભૂત સંયોગ, આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટાશે
જ્યોતિષ મુજબ ગુરુ પુષ્ય યોગ તમામ પ્રકારના શુભ કામો માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ યોગમાં સોના સહિત કેટલીક ચીજોની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય યોગ 29 ડિસેમ્બરથી બનવા જઈ રહ્યો છે. જે કેટલાક લોકો માટે ખાસ ફાયદાકારક રહેશે.
Nov 28,2023, 7:51 AM IST
Surya Gochar
ગણતરીના કલાકોમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 5 રાશિવાળાઓને થશે અઢળક ધનલાભ
17 નવેમ્બરથી છઠ પર્વની શરૂઆત થઈ રહી છે અને એ જ દિવસે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર પણ થશે. આ રાશિમાં સૂર્યની સ્થિતિને સારી ગણવામાં આવે છે. સૂર્ય પોતાની નબળી સ્થિતિમાંથી બહાર આવી જાય છે. સૂર્ય અહીં બુધ અને મંગળ સાથે બિરાજમાન થશે.
Nov 15,2023, 21:03 PM IST
Diwali 2023
દિવાળી પહેલા ઘરમાં લાવો આ 7 વસ્તુ...લક્ષ્મીમાતાના મળશે આશીર્વાદ
Diwali 2023 Auspicious Thing: જ્યોતિષશાસ્ત્રમાં દિવાળી પહેલા આ 7 ચીજોની ખરીદી કરવી એ શુભ મનાય છે. જો કોઈ વ્યક્તિ ઈચ્છતા હોય કે ધનની દેવી માતા લક્ષ્મીની તેમના પર વિશેષ કૃપા વરસે તો આ વસ્તુઓને દિવાળી પહેલા તમારા ઘરમાં અચૂક લાવો.
Oct 6,2023, 8:23 AM IST
morning tips
Morning Mantra: ઉઠતાવેંત ભૂલ્યા વિના કરો આ 5 કામ,સફળતા તમારા કદમ ચૂમશે, ખૂટશે નહી ધન
morning upay: રોજ સવારે ઉઠીને આ 5 કામ કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને શુખ, શાંતિ બની રહે છે. અમે તમને જે 5 કામ જણાવા જઈ રહ્યા છે તે ખૂબ જ સરળ છે અને આ ઉપાયોને કોઈ પણ કરી શકે છે.
Jul 14,2023, 23:15 PM IST
vastu tips
Vastu Tips: ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જોઈતી હોય તો દરવાજા લગાવો આ વસ્તુઓ
Vastu Tips: જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય અથવા પરિવારની સુખ-શાંતિમાં હંમેશા ખલેલ પહોંચતી હોય તો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર વાસ્તુ અનુસાર આ વસ્તુઓ લગાવી શકો છો. આ વસ્તુઓ લગાવવાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
Jun 19,2023, 12:56 PM IST
Vastu Plant
ભૂલથી પણ ઘરમાં ના લગાવો આ છોડ: પરિવારમાં કરાવશે ઝઘડા, પ્રગતિના દ્વાર થશે બંધ
Vastu Rules for Plants: ઘરમાં વાસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘણા લોકો વાસ્તુને આધારે ઘરમાં ફેરફારો પણ કરતા હોય છે. ઘરની સુંદરતા વધારવા માટે લોકો છોડ રોપે છે. વાસ્તુ અનુસાર છોડને ઘરના આંગણામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુમાં અનેક શુભ અને અશુભ વૃક્ષ વિશે જણાવવામાં આવ્યું છે. જેનું પાલન કરીને તમે તમારા પરિવારમાં ખુશીઓ લાવી શકો છો.
Jun 1,2023, 16:08 PM IST
vastu tips for health wealth prosperity
ઘરમાં આ વસ્તુઓ હશે તો જળવાઈ રહેશે સુખ-સમૃદ્ધિ ; મા લક્ષ્મી અપાર આશીર્વાદ વરસાવશે
vastu tips for home: જો તમારા ઘરમાં આવી સ્થિતિઓ સર્જાઈ રહી છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થઈ શકે છે. આ સાથે વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. પૂજા ઘરની કેટલીક વસ્તુઓ ઘરની વાસ્તુને દૂર કરી શકે છે અને સુખ-સમૃદ્ધિ લાવી શકે છે.
Feb 10,2023, 8:55 AM IST
lifestyle
સવારે ઉઠતાની સાથે જ તમારી હથેળીઓ જોઈને કરો આ કામ, સુધરી જશે તમારો દિવસ
આ નાનકડા કામથી તમે તમારું નસીબ બદલી શકો છો. આ નાનો મંત્ર તમને તમામ અવરોધોથી દૂર રાખે છે અને તમારો દિવસ સારો જાય છે. તમારા બધા કામ પૂરા થાય. જો તમે પણ તમારા દિવસની સારી શરૂઆત કરવા માંગો છો તો આ નાના ઉપાયથી તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો.
Jan 25,2023, 16:38 PM IST
light diyas
ઘરમાં આ જગ્યાએ જરૂરથી પ્રગટાવજો દીવો, લક્ષ્મી દેવીની કૃપા વરસશે અને ધનની થશે રેલમછેલ
દિવાળીના દિવસે ઘરમાં દિપ પ્રગટાવવાની પરંપરા છે. આજે અમે તમને ઘરના ખાસ સ્થળો વિશે જણાવીશું જ્યાં દિપ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મી પણ પ્રગટ થાય છે.
Nov 4,2021, 21:10 PM IST
light diyas
ઘરના આ ખુણામાં જરૂર પ્રગટાવજો દીવડો, લક્ષ્મીજીની કૃપા વરસશે ધનની થશે રેલમછેલ
સમગ્ર દેશમાં 14 નવેમ્બર એટલે કે આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીનાં દિવસે માં મહાલક્ષ્મીની પુજા અર્ચના કરવામાં આવે છે. માં લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીનાં દિવસે માં લક્ષ્મી ધરતી પર પ્રકટ થાય છે અને પોતાના ભક્તોની સમસ્યાનું નિવારણ કરે છે. દિવાળીના દિવસે ઘરમાં દિપ પ્રગટાવવાની પરંપરા છે. આજે અમે તમને ઘરના ખાસ સ્થળો વિશે જણાવીશું જ્યાં દિપ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મી પણ પ્રગટ થાય છે.
Nov 14,2020, 18:08 PM IST
Trending news
breaking news
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા
google maps
Traffic Challan થી બચાવશે Google Maps ના આ ફીચર્સ, દરરોજ ડ્રાઇવિંગ કરો છો તો જાણો
Urben Heat Island Effect
સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર, હીટવેવને કારણે 60થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
MARUTI SUZUKI
27km ની માઈલેજ આપતી આ સસ્તી 7 સીટર કાર બંધ થઈ જશે? કિંમત 5.33 લાખથી શરૂ થાય છે
Lok Sabha Election 2024
ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ PM મોદી જશે વિવેકાનંદ રોક મેમોરિયલ, ધ્યાન ધરશે
penny stock
86 પૈસાના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ખરીદી માટે ધસારો, લાગી અપર સર્કિટ
Ambani family
અંબાણી પરિવાર નાના પુત્ર માટે ક્રૂઝ પર રાખશે ટોગા પાર્ટી, મહેમાનો પહેરશે આવા કપડાં!
gujarat
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત; DNA મેચ, જુઓ મોત પહેલાનો અંતિમ VIDEO
phone
ચોરાયેલો/ખોવાયેલો મોબાઈલ શોધવો સરળ, આ સરકારી વેબસાઈટ કરશે તમારી મદદ, લાખો ફોન મળ્યા
gujarat
અમદાવાદમાં રથયાત્રાનું કાઉનડાઉન શરૂ; જાણો કેવી છે સુરક્ષા કવચની તૈયારીઓ?