Lord krishna News

ભગવત ગીતાના આ 10 ઉપદેશમાં છુપાયેલું છે સુખી જીવનનું રહસ્ય, શું તમે જાણો છો?
Bhagavad Gita Updesh: દેશના મોટાભાગમાં જન્માષ્ટમીનો તહેવાર (Krishna Janmashtami 2022) આજે (19 ઓગસ્ટ) ના ઉજવવામાં આવી રહી છે એટલે કે આજે રાત્રે 12 વાગે કનૈયાનો જન્મ થશે અને દેશ વિદેશ વસ્તા ભક્તો જન્મોત્સવમાં ભાગ લેશે. સનાતન સંસ્કૃતિમાં કૃષ્ણનું અદ્રિતિય સ્થાન છે. તે સુર-અસુર, દેવ-દાવન તમામ તમામનો ઉદ્ધાર કરનાર છે. કૃષ્ણ તે સત્ય છે, જેના સ્મરણ માત્રથી તમામ શોક દૂર થઇ જાય છે. ભગવાને સ્વયં વચન આપ્યું છે. તે પોતાના ભક્તોનો ઉદ્ધાર કરતા રહે છે. તો આપણે સૌથી પહેલાં 'ભગવત ગીતા'ને યાદ કરીએ છીએ, જેના મૂલ્યો અને વિશ્વાસો માતે તેની વ્યાપક માન્યતા છે. જન્માષ્ટમીના અવસર પર અમે તમને ભગવત ગીતાના કેટલાક ઉપદેશ જણાવીશું. જે તમારા જીવનના મૂલ્ય સમજવા અને દરરોજ પ્રેરિત કરવામાં મદદ કરશે.   
Aug 19,2022, 12:05 PM IST

Trending news