Democracy News

ભાવનગરમાં રાજશાહી હતી ત્યારે રસ્તાઓ ખુબ જ સારા હતા, લોકશાહીમાં રસ્તા બિસ્માર
Mar 27,2022, 23:18 PM IST
25 વર્ષથી પલાઠી મારીને બેઠેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે ઇજારાશાહી નહી
Feb 26,2021, 18:30 PM IST
લોકશાહીમાં સરપંચનું મહત્વ PM જેટલું, સાંસદને પણ ગામમાં ઘુસતા પહેલા પુછવું પડે છે: પા
Jan 28,2021, 18:10 PM IST
શું સાથીઓ છોડી રહ્યા છે સાથ? બાદલે કહ્યું દેશમાં હવે ધર્મનિરપેક્ષતા બચી જ નથી
Feb 28,2020, 15:58 PM IST
અસંમતીને રાષ્ટ્ર વિરોધી ગણાવવી લોકશાહીની ભાવના પર હૂમલો: જસ્ટિસ ચંદ્રચુડ
સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડે ગુજરાતમાં એખ કાર્યક્રમમાં જણાવ્યું કે, અસમંતી પર લેબલ લગાવીને તેને રાષ્ટ્ર વિરોધી અથવા લોકશાહીનાં વિરોધી ગણાવવા જાણી બુઝીને લોકશાહીની મુળ ભાવના પર હુમલો છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, રાજ્યની મશીનરીનો ઉપયોગ કરીને અસંમતી પર અંકુશ લગાવવું, ડરની ભાવના પેદા કરે છે કાયદાનાં શાસનનું ઉલ્લંઘન કરે છે. ગુજરાત હાઇકોર્ટનાં ઓડિટોરિયમમાં 15માં પીડી મેમોરિયલ લેક્ચરમાં પોતાનાં વિચાર રજુ કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અસમંતીનું સંરક્ષણ કરવું તે જ યાદ અપાવે છે કે, લોકશાહી રીતે ચુંટાયેલી સરકાર આપણને વિકાસ અને સામાજીક સમન્વય માટે એક યોગ્ય ઓઝાર પ્રદાન કરે છે, તેઓ તેનાં મુલ્યો અને ઓળખ પર ક્યારે પણ એકાધિકારનો દાવો કરી શકે નહી જે આપણી બહુલવાદી સમાજને પરિભાષિત કરે છે.
Feb 15,2020, 23:37 PM IST

Trending news