हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વામિનારાયણ સંપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાય News
vadatal
નોકરી-ધંધા છોડી સેવામાં જોડાશે લાખો હરિભક્તો! વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ
Vadtal Temple: તીર્થધામ વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં સેવા આપવા માટે દેશ અને દુનિયાભરથી હરિભક્તો ઉમટી રહ્યાં છે. સાથ જ દૂર દૂરથી અનુયાયીઓ અને દર્શનાર્થીઓ પણ આવી રહ્યાં છે.
Nov 6,2024, 15:30 PM IST
gujarat
ફરી સ્વામિનારાયણ સાધુ વિવાદમાં! ભાજપના કોર્પોરેટર સાથે સ્વામીએ કરી 1 કરોડની ઠગાઈ
કોર્પોરેટર હિમાંશુએ 71 લાખ સહિત પિતા, મિત્રના મળી એક કરોડ જમીન માટે આપ્યા હતા. જે.કે.સ્વામી એન્ડ ટોળકીએ રીંઝા ગામે સ્વામીનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવા નામે ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી પાસેથી 1 કરોડ પડાવ્યા હતા.
Jul 28,2024, 20:01 PM IST
breaking news
'જો તમે મૃત્યુ પામો તો તમે બ્રહ્મમાં નિર્માણ પામો છો, પણ જો મૃત્યુ પછી જીવવું હોય તો
દેશ અને દુનિયામાં રક્તની કમીના કારણે કોઈનું મૃત્યુ ન થાય તે માટે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગાદીના પરમ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી સાત દેશોમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
Mar 17,2024, 17:46 PM IST
Hinduism
USના રોબિન્સવિલમાં BAPSમાં નોંધાશે એક અનોખી સિદ્ધિ; આ અભિયાનથી બચશે 18000 લોકોનો જીવ
ન્યૂજર્સી રાજ્યમાં અત્યાર સુધી યોજાયેલા વિરાટ રકતદાન અભિયાનોમાંનું એક બની રહેશે. 6,000 પિન્ટ્સ એટલે કે આશરે 2840 લિટર જેટલું રક્ત એકત્ર કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે આ અભિયાનમાં 18,000 જેટલા લોકોના જીવનને બચાવવાની ક્ષમતા છે.
Aug 1,2023, 23:23 PM IST
breaking news
ગુજરાતના આ મંદિરમાં અપાય છે અથાણાંનો પ્રસાદ, જાણો શું છે વર્ષોથી ચાલી આવતી પરંપરા?
નચિકેત મહેતા/ ખેડા: ભારતનું પહેલું મંદિર જ્યાં મરચાંનાં અથાણાંનો પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિર બીજે ક્યાંય નહીં, પણ વડતાલ સ્વામિનારાયણ છે. જેમાં દોઢ લાખ કિલો લીંબુ-મરચાનું અથાણું તૈયાર કરાયું છે. ફાગણી પુનમથી મરચાના અથાણાનું ભક્તોને પ્રસાદ સ્વરૂપે અપાશે.
Jan 25,2022, 17:20 PM IST
હેમંત ચૌહાણ
હવે, બિહારી હેમુ ગઢવી, હેમંત ચૌહાણ અને ધીરૂભાઈ સરવૈયાએ પણ એવોર્ડ કર્યો પરત
અત્યાર સુધી 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલો 'રત્નાકર' એવોર્ડ પરત કરી ચૂક્યા છે. હેમંત ચૌહાણે એવોર્ડ પરત આપતા કહ્યું કે, સાધુ-સંતોનું કામ સમાજને જોડવાનું હોય છે. ધર્મનું કામ લોકોને જોડવાનું હોય છે. કલાકારોને કોઈ ધર્મ, સમાજ કે વ્યક્તિનો બાધ હોતો નથી. અમે કલાકારોએ દરેક ધર્મ, સંપ્રદાય માટે કાર્યક્રમ કર્યા છે અને અમે કોઈ ભેદભાવ રાખતા નથી.
Sep 13,2019, 20:16 PM IST
વડતાલ
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ ગણાતા વડતાલને યાત્રાધામ જાહેર કરતા સીએમ
ખેડાના વડતાલમાં મુખ્યમંત્રી રૂપાણીની 92 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી, જેમાં 8 કિલો ચાંદી ઉમેરીને 100 કિલો ચાંદીની તુલા કરાઈ, મુખ્યમંત્રીએ વડતાલમાં નવ નિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું
Nov 23,2018, 18:34 PM IST
સ્વામિનારાયણ સંપ્રદાય
સોમનાથ સ્વામીનારાયણ ગુરુકુલના બે સંતો પાસે 2.50 કરોડની ખંડણીની માગ
પોલીસે સંતોની ફરિયાદના આધારે ખંડણી માગનારા શખ્સોની કરી અટકાયત
Oct 18,2018, 20:38 PM IST
પ્રમુખ સ્વામી
પ્રમુખ સ્વામીના જન્મસ્થળ ચાણસદને રૂ.10 કરોડના ખર્ચે વિકસાવાશે
મહંત સ્વામી સાથે ચાણસદ આવેલા ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીનની જાહેરાત
Aug 30,2018, 18:27 PM IST
Trending news
Energy Saving Tips
ઉનાળો આવે તે પહેલા જાણી લો ! આખો દિવસ AC ચલાવ્યા પછી પણ ઓછું આવશે વીજળીનું બિલ, જાણો
gujarat
આ ગુજ્જુ ખેડૂત પાસેથી શીખો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ! 10 વિધામાં ખેતી કરી બન્યો લખપતિ!
Surat open drain accident
મારા કેદારને બહાર કાઢો..માસૂમ માટે ખુલ્લી ગટર બની કાળ, 12 કલાકથી કોઈ અત્તો પત્તો નથી
Impact
શું દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલની અસર શેરબજાર પર જોવા મળશે? જાણો વિદેશી માર્કેટના હાલ
Lower Body Fat
Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય
america
ભારતીયોને હાથકડી પહેરાવીને અમેરિકાથી તગેડી મૂકાયા? વાયરલ તસવીરની સચ્ચાઈ જાણો
gujarat
અડધી રાત્રે જામનગર-ખંભાળિયા હાઈ-વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો! ત્રિપલ અકસ્માતમાં 2ના મોત
gallbladder stone
પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
9 February 2025
9 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય ઝગમગશે, સૂર્ય બુધ, મંગળ અને શનિની કૃપાથી માલામાલ થશે
Fake liquor
ઓનલાઈન વીડિયો જોઈ નકલી દારૂ બનાવવાનું શીખ્યું, પછી આ યુવકે શરૂ કર્યો ધંધો