हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
PAK
96/ 6
(14.1)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ News
gujarat news
ગોંડલ અક્ષર મંદિરમાં અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૯મા અક્ષર જન્મોત્સવની ઉજવણી
શરદોત્સવની મુખ્ય સભાનો ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો તેમજ હજારો હરિભકતોએ લાભ લીધો. મોટી સંખ્યામાં સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Oct 29,2023, 23:23 PM IST
BhaiDooj
બે વર્ષ બાદ થયા ભગવાન સ્વામીનારાયણના પાઘના દર્શન, ભક્તોની લાઈન લાગી
આ પાઘ 196 વર્ષ જૂની છે. આ પાઘડીને ભાઈબીજના દિવસે જ દર્શન માટે મૂકવામાં આવે છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકો પાઘના દર્શન કરી શક્યા ન હતા, ત્યારે આ વર્ષે લોકોમાં પાઘના દર્શન કરવા ઉત્સુકતા જાગી છે
Nov 6,2021, 9:24 AM IST
સ્વામિનારાયણ
Appeal of Vadtal swaminarayan sant
Appeal of Vadtal swaminarayan sant
Apr 5,2020, 14:35 PM IST
સ્વામિનારાયણ
કચ્છના સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપનું વિવાદાસ્પદ નિવેદન
કચ્છના સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપે આજે સોમવારે ભક્તોને સંબોધન કર્યું હતું. તેમણે સંબંધોનમાં માસિક ધર્મ અંગે પણ વાત કરતા કહ્યું હતું કે, 'એક વખત માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના રોટલા ખાઈ જાઓ એટલે બીજો જનમ બળદનો જ છે. તમને જે લાગવું હોય એ લાગે આ શાસ્ત્રની વાત છે. જ્યારે સ્ત્રી માસિક ધર્મમમાં હોય અને પોતાના ઘરમાં પતિને રોટલા ખવડાવે તો તેનો બીજો આવતાર કૂતરીનો જ છે. આવું કહેવાથી બધાને કડક લાગે.'
Feb 18,2020, 11:40 AM IST
સુરત
સુરતમાં સ્વામિનારાયણ પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવી ખુલ્લી
સુરતમાં આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય અને પારસીઓ માટે મહત્વનો છે, કારણ કે આજના દિવસે ભગવાન સ્વામીનારાયણને પહેરેલી પાઘડી લોકોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે.
Oct 29,2019, 12:12 PM IST
morari bapu
જૂનાગઢ: જાણો મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંતોના વિવાદનો કેવી રીતે આવ્યો અંત
જૂનાગઢ: નીલકંઠ વિવાદ મામલે સમાધાનની બેઠક મળી, નીલકંઠ વિવાદ મામલે થયું શાંતિપૂર્ણ સમાધાન.
Sep 10,2019, 19:45 PM IST
morari bapu
મોરારીબાપુના નીલકંઠ વિવાદ મામલે સ્વામિનારાયણની BAPS સંસ્થાએ શું કરી અપીલ?
સ્વામિનારાયણની BAPS સંસ્થા દ્વારા સાધુ - સંતો અને લોકોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી, કહ્યું 'વૈમનસ્ય ભૂલીને સાધુ-સંતો એક થાઓ'.
Sep 10,2019, 16:00 PM IST
મોરારિ બાપુ
સ્વામિનારાયણ સાધુએ કૃષ્ણ ભગવાનના અસ્તિત્વ અંગે ટિપ્પણી કરતા આહિર સમાજમાં ર
મોરારીબાપુ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સંદર્ભે નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરત ગુરુકુલના ધર્મ વલ્લભદાસ સ્વામી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે અશોભનીય ટિપ્પણી કરી હોવાનો વિડીયો વાઇરલ થયો છે. બે દિવસ પહેલા સુરત ગુરુકુલમાં ભક્તોને સંબોધતા ધર્મ વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, શું કૃષ્ણએ ભગવાન છે? શિશુપાલને ફોન કરી પૂછો, શંકરવર્ણી પાંડવોએ તેમને ભગવાન બનાવ્યા, વગેરે ટિપ્પણી કરી હતી.
Sep 8,2019, 20:30 PM IST
સ્વામિનારાયણ
SMVS સ્વામિનારાયણના સંસ્થાપક દેવલોક પામ્યા
SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી 87 વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમયથી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી હતી. આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે
Aug 23,2019, 9:40 AM IST
જૂનાગઢ
આજે જૂનાગઢ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ, જુઓ પરિણામની લેટેસ્ટ અપડેટ
આજે જૂનાગઢ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે કાંટાની ટક્કર, ગઈ કાલે થયેલી ચૂંટણીમાં સરેરાશ 56 ટકા થયું હતું મતદાન, પત્રકાર પર દમનના કિસ્સામાં ગૃહરાજ્યમંત્રીના તપાસના આદેશ
May 13,2019, 9:05 AM IST
Junagadh
જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીના તમામ અપડેટ જુઓ એક ક્લિપ પર
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાંપોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહી છે ચૂંટણી, આચાર્ય પક્ષ તરફ થી ભૂતિયા મતદારો મતદાર યાદીમાં ઘુસાડી દીધાના દેવ પક્ષ દ્વારા આક્ષેપો
May 12,2019, 15:58 PM IST
botad
બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું પરિણામ જાહેર
બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું પરિણામ જાહેર ,ગઢડા મંદિર બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષના ઉમેદવાર એસ.પી સ્વામીએ મતગણતરી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ, ટ્રસ્ટની ચૂંટણીમાં અધિકારીઓએ રાઉન્ડ પ્રમાણે પરિણામ જાહેર ના કરતા એસ.પી સ્વામી નારાજ
May 6,2019, 19:05 PM IST
botad
ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનો વકર્યો વિવાદ, વાઈરલ થઈ ઓડિયો ક્લિપ
ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનો વકર્યો વિવાદ, દેવ પક્ષના સ્વામીના નામે ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઓડિયો ક્લિપમાં ખોટું મતદાન કરવાની વાત
May 2,2019, 20:00 PM IST
સુરત
વેડરોડ ગુરૂકુળના સ્વામીએ કરેલી છેડતી મામલે સ્વામીએ આગોતરા જામીન માટે કરી અરજી
સુરતના વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં એક સાધુએ ત્યાં જ અભ્યાસ કરતા 14 વર્ષના કિશોર સાથે શારિરીક છેડીતી કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે અંગે કતારગામ પોલીસ મથકમા સાધુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 15 દિવસ બાદ પણ પોલીસ આરોપી સ્વામી સુધી પહોંચી નથી. આ મામલે સ્વામીએ આગોતરા જામીન માટે અરજી કરી છે.
Apr 30,2019, 12:10 PM IST
સુરત
સુરત : સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ
ડભોલી ચારરસ્તા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર મહંત પ્રભુસ્વામીના 24 વર્ષના શિષ્યએ કતારગામની 20 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઇ હતી.
Oct 24,2018, 12:38 PM IST
ગુજરાત
મહેસાણા: મહિલાના પતિએ બળજબરીપૂર્વક ખવડાવી ડુંગળી-લસણ તો તેને કરી દીધી FIR
ગુજરાતના મહેસાણા જિલ્લાની મહિલાએ ફક્ત ડુંગળી લસન નામ પર પોતાના પર પોતાના પતિ અને સાસરીવાળા વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. સાંભળવામાં વિચિત્ર લાગે, પરંતુ આ સાચું છે. પત્નીએ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને ઘરેલૂ હિંસાનો કેસ પોતાના સાસરીવાળા વિરૂદ્ધ દાખલ કર્યો છે.
Jul 14,2018, 16:20 PM IST
સ્વામિનારાયણ
કચ્છમાં સાધુની પાપલીલાનો વધુ એક કિસ્સો સામે આવ્યો
RANGILO SADHU ! (રંગીલો સાધુ!)-ZEE 24 KALAK
Jun 6,2018, 21:42 PM IST
Trending news
rain
અમદાવાદમાં અચાનક વાતાવરણ આવ્યો પલટો, વિવિધ વિસ્તારમાં પડ્યો વરસાદ
Jammu Terrorist attack bus pilgrims death Injured
એક તરફ શપથવિધિ, બીજીતરફ આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓના મોત, 33 ઇજાગ્રસ્ત
narendra modi oath ceremony
PM Modi Oath Ceremony: 36 વર્ષના નાયડૂ, 78 ના માંઝી...આ રહી મોદી 3.0 કેબિનેટની યાદી
narendra modi
કેન્દ્રના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો, શાહ, પાટિલ, જયશંકર અને માંડવિયા બન્યા મંત્રી
Lok Sabha Chunav Results 2024
Modi 3.0 માં મંત્રીપદ ન મળતાં નારાજ રાજીવ ચંદ્રશેખરની રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત
capricorn
Shani Vakri 2024: સાવધાન...જૂનમાં શનિદેવ થશે વક્રી, આ 4 રાશિઓને વેઠવો પડશે પ્રક્રોપ
Narendra Modi New Cabinet
Modi Cabinet Minister Full List: મોદી સરકારના 68 મંત્રીઓના નામ ફાઇનલ, આ છે FULL LIST
gujarat weather forecast
Rain News: વાતાવરણમાં આવ્યો પલટો, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ
sneeze
એક છીંકમાં બહાર આવી ગયા આંતરડા, આખી ઘટના જાણશો તો ઉંભા થઇ જશે રૂવાડાં
HDFC bank
Loan Interest Rate: HDFC બેંકના ગ્રાહકો માટે ખુશખબરી, EMI નો બોજો થશે ઓછો