મોરારીબાપુના નીલકંઠ વિવાદ મામલે સ્વામિનારાયણની BAPS સંસ્થાએ શું કરી અપીલ?

સ્વામિનારાયણની BAPS સંસ્થા દ્વારા સાધુ - સંતો અને લોકોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી, કહ્યું 'વૈમનસ્ય ભૂલીને સાધુ-સંતો એક થાઓ'.

Trending news