हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાધુ
સાધુ News
Exposing
મહિલા, સાધુ કે વૃદ્ધના વેશે લોકો પાસેથી દાગીના પડાવતી ટોળકીનો પર્દાફાશ
અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી સોના ચાંદીના દાગીનાની ચોરી અને ઠગાઈ કરતી ઈરાની ગેંગના 2 શખ્સોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે. સ્ત્રી વેશ, સાધુ વેશ, વૃદ્ધનો વેશ એમ અલગ અલગ વેશ ધારણ કરીને લોકોને વાતોમાં ફસાવીને લોકો પાસેથી સોના ચાંદીના દાગીના પડાવતા હતા. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોનીની દુકાનમાં મહિલા અથવા વૃદ્ધનો વેશ ધારણ કરીને જતા હતા. દુકાનદારોને વાતોમાં ભોળવીને નજર ચૂકવીને ઘરેણાંની ચોરી કરતા હતા.
Sep 6,2020, 23:06 PM IST
Sadhu
મહારાષ્ટ્રના નાંદેડમાં કેવી રીતે થઈ સાધુનિ હત્યા, Zee Newsનો ગ્રાઉન્ડ રિપોર્ટ
નાંદેડમાં રવિવારના સાધુ સહિત 2 લોકોની હત્યા કરવામાં આવી છે. સાધુ શિવાચાર્ય અને ભગવાન શિંદે નામના વ્યક્તિની બાથરૂમમાં લાશ મળી હતી. બંનેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી. આખરે કેમ એક મહિનામાં મહારાષ્ટ્રમાં 3 સાધુઓની હત્યા કરવામાં આવી છે. શું છે હત્યાનું કારણ આ રિપોર્ટમાં સમજો. મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થા પર મોટો સવાલ આજે દિવસભર ઉઠતા રહ્યાં છે. આ સવાલ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેનો યોગ્ય જવાબ મળતો નથી. પરંતુ પાલઘર બાદ નાંદેડમાં સંતોની હત્યાનું ષડયંત્ર સમજવા માટે પહેલા સમગ્ર વાત સમજો.
May 24,2020, 22:12 PM IST
પાલઘર કેસ
પાલઘર: સાધુઓની હત્યાના 2 દિવસ પહેલાં ડોક્ટરની પણ મોબ લિંચિંગનો થયો હતો પ્રયત્ન
મહારાષ્ટ્રના પાલઘર (Palghar)માં બે સાધુઓ સાથે મારઝૂડ કરીને હત્યા (Mob Lynching)નો કેસ સામે આવ્યા બાદ દેશભરમાં આક્રોશ છે. આ દરમિયાન પોલીસની લાપરવાહી પર એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
Apr 20,2020, 21:22 PM IST
start
મહાશિવરાત્રી મેળાની ઉજવણી શરૂ: સમગ્ર દેશમાંથી સાધુ સંતોની થશે પધરામણી
આવતીકાલે સવારે સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. મહાવદ નોમથી મહાવદ તેરસ (મહાશિવરાત્રી) સુધી યોજાનાર પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન કરવામાં આવશે, ત્યાર બાદ શંખનાદ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવશે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રયાગરાજથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળશે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠશે.
Feb 17,2020, 21:01 PM IST
સ્વામીનારાયણ મંદિર
ગળતેશ્વરના અંબાવ સ્વામિનારાયણ મંદિરમાંથી ઝડપાઇ નકલી નોટ
ખેડાના ગળતેશ્વર તાલુકાના અંબાવ સ્વામિનારાયણ મંદિરથી સાધુની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ સાધુને લઇ ગયા બાદ ખેડા પોલીસે મંદિરની મુલાકાત લીધી હતી. સુરત પોલીસ સાધુ પાસેથી ડુપ્લીકેટ નોટો અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘોડા નીકળી ગયા બાદ તબેલાને તાળા મારવા ખેડા પોલીસ પહોંચી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.
Nov 25,2019, 14:35 PM IST
ભરૂચ
ભરૂચના બાળકોને સાધુ ઉપાડી જતો હોવાની બુમો પડતા હોબાળો
ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં બાળકોને સાધુ ઉપાડી જતો હોવાની બુમો પડતા હોબાળો થયો હતો. આ ઘટનામાં સ્થાનિકોએ બાવાને માર માર્યો પોલીસને હવાલે કર્યો છે. આ મામલામાં બી ડિવિઝન પોલીસે સાધુ બાવાની અટક કરી તપાસ હાથ ધરી છે.
Oct 14,2019, 11:54 AM IST
મોરારિ બાપુ
સ્વામિનારાયણ સાધુએ કૃષ્ણ ભગવાનના અસ્તિત્વ અંગે ટિપ્પણી કરતા આહિર સમાજમાં ર
મોરારીબાપુ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સંદર્ભે નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરત ગુરુકુલના ધર્મ વલ્લભદાસ સ્વામી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે અશોભનીય ટિપ્પણી કરી હોવાનો વિડીયો વાઇરલ થયો છે. બે દિવસ પહેલા સુરત ગુરુકુલમાં ભક્તોને સંબોધતા ધર્મ વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, શું કૃષ્ણએ ભગવાન છે? શિશુપાલને ફોન કરી પૂછો, શંકરવર્ણી પાંડવોએ તેમને ભગવાન બનાવ્યા, વગેરે ટિપ્પણી કરી હતી.
Sep 8,2019, 20:30 PM IST
અરવલ્લી
અરવલ્લી: ચાર ઇસમોએ સાધુઓને દોરડાથી બાંધી માર્યો માર, વીડિયો વાયરલ
અરવલ્લીના મેઘરજના નવા ગામ પાસે આવેલા સાધુઓને સ્થાનિકો દ્વારા બાંધીને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આ સાધુ-સંતોને નકલી સાધુઓ સમજીને દોરડા વડે બાંધીને ચાર જેટલા ઇસમોએ ઢોરમાર માર્યો હતો. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Apr 25,2019, 17:20 PM IST
કાલપુર સ્વામિનારાયણ મંદિર
કાલુપુરના સ્વામી પરણિત મહિલાને લઇને ફરાર થતા પરિવારના સભ્યોનો હોબાળો
અમદાવાદનું કાલપુર સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદ છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પરણિત મહિલાને લઈ ફરાર થઇ જતા સ્વામિનારાયણ સમુદાયમાં જોરશોરથી ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આજે પરણિત મહિલાના પરિવારના સભ્યો કાલુપુર મંદિર ખાતે આવી હોબાળો મચાવ્યો હતો.
Mar 6,2019, 23:49 PM IST
કુંભ 2019
કુંભમાં જોવા મળતા ઝુલતા પુલની વિશેષતા વિશે તમે જાણો છો?
આ પુલ આમ તો અસ્થાયી હોય છે, પરંતુ તેની મજબુતાઈ એટલી સારી હોય છે કે તેના ઉપર લોકો આરામથી ચાલીને જઈ શકે છે, જેના કારણે કુંભ મેળા જેવા આયોજનમાં લોકોના આવન-જાવનમાં સરળતા રહે છે
Feb 6,2019, 5:30 AM IST
સુરત
સુરત: લીંબયતમાં 18 વર્ષીય યુવતી પર સાવકા મામાએ જ આચર્યુ દુષ્કર્મ
સાવકા મામાએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી હતી. જેને પગલે પરિવારજનોને જાણ થતાં રોષની લાગણી ફેલાઇ હતી.
Oct 25,2018, 12:22 PM IST
સુરત
સુરત : સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ
ડભોલી ચારરસ્તા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર મહંત પ્રભુસ્વામીના 24 વર્ષના શિષ્યએ કતારગામની 20 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઇ હતી.
Oct 24,2018, 12:38 PM IST
સુરત
સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે બળાત્કારની ફરિયાદ નોંધાઇ
Oct 24,2018, 0:48 AM IST
સ્વામિનારાયણ સંપ્રદાય
સોમનાથ સ્વામીનારાયણ ગુરુકુલના બે સંતો પાસે 2.50 કરોડની ખંડણીની માગ
પોલીસે સંતોની ફરિયાદના આધારે ખંડણી માગનારા શખ્સોની કરી અટકાયત
Oct 18,2018, 20:38 PM IST
કુંભનો મેળો
કુંભના મેળોનું નેતૃત્વ કરનાર સંત ગોપાલાનંદ મહારાજ 112 વર્ષની વયે નિધન
ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ પ્રખ્યાત ગોપાલાનંદ મહારાજનું જૂનાગઢમાં બ્રહ્મલીન થયાં છે.
Oct 2,2018, 15:55 PM IST
સ્વામિનારાયણ
કચ્છમાં સાધુની પાપલીલાનો વધુ એક કિસ્સો સામે આવ્યો
RANGILO SADHU ! (રંગીલો સાધુ!)-ZEE 24 KALAK
Jun 6,2018, 21:42 PM IST
Trending news
sneezing
જો છીંક આવે તો ખાઈ લેજો... ભૂલેચૂકે પણ રોકવાની ભૂલ ન કરતા, જાણો છીંક રોકવાથી શું થાય
farmers
પરંપરાગત ખેતી છોડી અપનાવી નવી ટેક્નોલોજી, હવે ખેડૂત કરે છે કરોડોની કમાણી!
Kuwait Fire
કુવૈતથી પરત ફરેલા પાટીદાર યુવકની આપવીતી : જેલમાં વિતાવેલા સાત દિવસ નરક જેવા લાગ્યા!
T20 World Cup 2024
આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું
trigrahi yog
10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે
End of the world
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી
Healthy Life
શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ
GST
GST લાગૂ થયા બાદ તમને શું થયો ફાયદો? જાણી લો....ટેક્સ ઘટતા આ બધી વસ્તુઓ થઈ ગઈ સસ્તી
Ambalal Patel
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ