हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sadhu
Sadhu News
Pinkiben Gelot
લોકોમાં જાગૃતિ લાવવા અમદાવાદની 22 વર્ષીય યુવતીએ શરૂ કરી સનાતન ધર્મની પાઠશાળા
બનાસકાંઠામાં એક યુવતી નાના બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન પીરસી રહી છે. ડીસામાં 22 વર્ષીય પિંકીબેન ગેલોત ત્રણ હનુમાન મંદિરે 100થી વધુ 4 વર્ષથી 17 વર્ષના બાળકોને સનાતન ધર્મ અંગે જ્ઞાન પીરસે છે. પિંકીબેને ગેલોતે ડીસામાં સનાતન ધર્મની નિઃશુલ્ક પાઠશાળા શરૂ કરી.
May 31,2023, 19:00 PM IST
nityanand
જાણો ભાગેડુ નિત્યાનંદના દૈશ કૈલાસા વિશે બધુ જ
Dec 21,2020, 15:08 PM IST
Sadhu
મહારાષ્ટ્રના નાંદેડમાં કેવી રીતે થઈ સાધુનિ હત્યા, Zee Newsનો ગ્રાઉન્ડ રિપોર્ટ
નાંદેડમાં રવિવારના સાધુ સહિત 2 લોકોની હત્યા કરવામાં આવી છે. સાધુ શિવાચાર્ય અને ભગવાન શિંદે નામના વ્યક્તિની બાથરૂમમાં લાશ મળી હતી. બંનેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી. આખરે કેમ એક મહિનામાં મહારાષ્ટ્રમાં 3 સાધુઓની હત્યા કરવામાં આવી છે. શું છે હત્યાનું કારણ આ રિપોર્ટમાં સમજો. મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થા પર મોટો સવાલ આજે દિવસભર ઉઠતા રહ્યાં છે. આ સવાલ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેનો યોગ્ય જવાબ મળતો નથી. પરંતુ પાલઘર બાદ નાંદેડમાં સંતોની હત્યાનું ષડયંત્ર સમજવા માટે પહેલા સમગ્ર વાત સમજો.
May 24,2020, 22:12 PM IST
સ્વામીનારાયણ મંદિર
ગળતેશ્વરના અંબાવ સ્વામિનારાયણ મંદિરમાંથી ઝડપાઇ નકલી નોટ
ખેડાના ગળતેશ્વર તાલુકાના અંબાવ સ્વામિનારાયણ મંદિરથી સાધુની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ સાધુને લઇ ગયા બાદ ખેડા પોલીસે મંદિરની મુલાકાત લીધી હતી. સુરત પોલીસ સાધુ પાસેથી ડુપ્લીકેટ નોટો અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘોડા નીકળી ગયા બાદ તબેલાને તાળા મારવા ખેડા પોલીસ પહોંચી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.
Nov 25,2019, 14:35 PM IST
મોરારિ બાપુ
સ્વામિનારાયણ સાધુએ કૃષ્ણ ભગવાનના અસ્તિત્વ અંગે ટિપ્પણી કરતા આહિર સમાજમાં ર
મોરારીબાપુ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સંદર્ભે નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરત ગુરુકુલના ધર્મ વલ્લભદાસ સ્વામી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે અશોભનીય ટિપ્પણી કરી હોવાનો વિડીયો વાઇરલ થયો છે. બે દિવસ પહેલા સુરત ગુરુકુલમાં ભક્તોને સંબોધતા ધર્મ વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, શું કૃષ્ણએ ભગવાન છે? શિશુપાલને ફોન કરી પૂછો, શંકરવર્ણી પાંડવોએ તેમને ભગવાન બનાવ્યા, વગેરે ટિપ્પણી કરી હતી.
Sep 8,2019, 20:30 PM IST
અરવલ્લી
અરવલ્લી: ચાર ઇસમોએ સાધુઓને દોરડાથી બાંધી માર્યો માર, વીડિયો વાયરલ
અરવલ્લીના મેઘરજના નવા ગામ પાસે આવેલા સાધુઓને સ્થાનિકો દ્વારા બાંધીને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આ સાધુ-સંતોને નકલી સાધુઓ સમજીને દોરડા વડે બાંધીને ચાર જેટલા ઇસમોએ ઢોરમાર માર્યો હતો. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Apr 25,2019, 17:20 PM IST
કાલપુર સ્વામિનારાયણ મંદિર
કાલુપુરના સ્વામી પરણિત મહિલાને લઇને ફરાર થતા પરિવારના સભ્યોનો હોબાળો
અમદાવાદનું કાલપુર સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદ છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પરણિત મહિલાને લઈ ફરાર થઇ જતા સ્વામિનારાયણ સમુદાયમાં જોરશોરથી ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આજે પરણિત મહિલાના પરિવારના સભ્યો કાલુપુર મંદિર ખાતે આવી હોબાળો મચાવ્યો હતો.
Mar 6,2019, 23:49 PM IST
ram mandir
21મીથી રામ મંદિર નિર્માણ ચાલુ કરાશે, ધર્મ સંસદમાં મહત્વનો નિર્ણય
લાંબા સમયથી ચાલી રહેલા રામ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજમાં કુંભ દરમિયાન ધર્મ સંસદમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 21 ફેબ્રુઆરીથી તમામ સાધુ સંતો રામ મંદિર તરફ કુચ કરશે. 21મી તારીખની રામ મંદિરનાં નિર્માણની શરૂઆત કરવાની જાહેરાત સાધુ સંતો દ્વારા કરવામાં આવી છે.
Jan 30,2019, 21:05 PM IST
kumbh
કૂંભમેળાની તૈયારીઓ પૂરજોશમાં
Kumbh 2019 : Preparation in Full Swing
Dec 24,2018, 20:05 PM IST
સુરત
સુરત: લીંબયતમાં 18 વર્ષીય યુવતી પર સાવકા મામાએ જ આચર્યુ દુષ્કર્મ
સાવકા મામાએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી હતી. જેને પગલે પરિવારજનોને જાણ થતાં રોષની લાગણી ફેલાઇ હતી.
Oct 25,2018, 12:22 PM IST
સુરત
સુરત : સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ
ડભોલી ચારરસ્તા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર મહંત પ્રભુસ્વામીના 24 વર્ષના શિષ્યએ કતારગામની 20 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઇ હતી.
Oct 24,2018, 12:38 PM IST
કુંભનો મેળો
કુંભના મેળોનું નેતૃત્વ કરનાર સંત ગોપાલાનંદ મહારાજ 112 વર્ષની વયે નિધન
ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ પ્રખ્યાત ગોપાલાનંદ મહારાજનું જૂનાગઢમાં બ્રહ્મલીન થયાં છે.
Oct 2,2018, 15:55 PM IST
Trending news
IPL 2024
સેમ કરનનું શાનદાર પ્રદર્શન, 5 વિકેટે જીત્યું પંજાબ, રાજસ્થાનની સતત ચોથી હાર
narendra modi
300, 350 કે 400... PM મોદી લોકસભા ચૂંટણીમાં કેટલી સીટો જીતશે? સામે આવ્યો ચીનનો સર્વે
Tea
ચા અને કોફી ક્યારે અને કેટલી પીવી જોઈએ? ICMRએ ચેતવણી આપી, શરીરમાં થશે આ મુશ્કેલી
Bondada Engineering IPO
IPO હોય તો આવો, 9 મહિનામાં બન્યો તોફાન, 75 રૂપિયાથી 1900ને પાર પહોંચ્યા શેર
Gujarat Rain
ગુજરાતમાં બરબાદીનો વરસાદ, રાણસીકીમાં સૌથી વધુ, જાણો વીજળી પડવાથી ક્યા કેટલા મોત?
Aadhar Card
Aadhaar Card: કોઈના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડને કઈ રીતે સરેન્ડર કરશો, અહીં જાણો
gujarat
અહીં ફાઈવ સ્ટાર હોટલો પણ ફેલ! ગુજરાતમાં શરૂ થઈ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ; સહેલાણીઓ તૂટી
surat
આવો સિક્યુરિટી ગાર્ડ રાખ્યો હોય તો ચેતજો: 3 બાળકીઓને અડપલાં કર્યા, એકના કપડાં ઉતારતા
gujarat
બોપલમાં સમલૈંગિક સંબંધમાં એકની હત્યા; ઘટનાને અંજામ પહેલા પણ બાંધ્યા સજાતીય સંબંધ
gujarat
ગુજરાતમાં 75 વર્ષના 'સાયબા'એ 60ની કંકુ સાથે લગ્ન કર્યા, કહ્યું; 'મારી ઈચ્છા પુરી થઈ'