એકલતા અનુભવતા સિનિયર સિટિઝન માટે સુરતમાં અનોખી પહેલ

જીવનમાં વૃદ્ધા અવસ્થા એક એવો પડાવ હોય છે જ્યાં દરેક વ્યક્તિ એકલતા અનુભવતા હોય છે અને મોટાભાગે ડિપ્રેશનનો શિકાર થઇ જતા હોય છે . જીવનમાં આ ઉંમરે લોકોને પ્રેમ અને લાગણી જરૂરિયાત હોય છે.. મોટાભાગે જોવાા મળે આ ઉંમરે સિનિયર સિટિઝન્સને પરિવારના સભ્યો સમય આપી શકતા નથી જેથી આ તમામ પાસાઓનેે ધ્યાનમાં રાખી સુરતની એક ખાસ સંસ્થા તેઓને આ ઉમરે પણ જીવનનો આનંદ કઈ રીતે લઈ શકાય તેનું અનુભવ કરાવે છે....

Trending news