પરેશ ધાનાણી-અમિત ચાવડાની રાજીનામું આપવાની વાત પર જાણો સુરત કોંગ્રેસ કાર્યકરોનો મત

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તથા વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધનાણીએ રાજીનામું આપવાની ઇચ્છા પણ દર્શાવી છે ત્યારે સુરત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પાસે જાણીએ કે, તેઓ આ વિશે શું કહે છે.

Trending news