મૃતદેહના અદલા બદલીના કેસ વચ્ચે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર વિરુદ્ધ કેમ કરવામાં આવ્યા સુત્રોચ્ચાર

મૃતદેહના અદલા બદલીના કેસ વચ્ચે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા.શૈલેષ પરમાર હાય હાય ના નારા લોકો લગાવી રહ્યા હતા. દાણીલીમડાના સ્થાનિક કોર્પોરેટરો સામે પણ લોકો રોષભેર સુત્રોચાર કરતા જોવા મળ્યા હતા. લોકોનું કેહવું છે કે મૃતદેહના અદલા બદલીની આટલી મોટી ઘટના બની તે બાદ શૈલેષ પરમાર જે હાથ જોડીને વોટ માંગવા આવતા હતા - હવે ક્યાં છે ?

Trending news