જુઓ ભરૂચમાં માછીમારોએ કેમ કર્યું વિરોધ પ્રદર્શન

ભરૂચમાં દહેજ માર્ગ પર ભુવા ગામ પાસે માછીમારોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. શ્રીમંત માછીમારોએ નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરે છે તે વાતનો સ્થાનિક માછીમારોએ વિરોધ નોંધાવ્યો છે. ચોમાસા દરમ્યાન ખૂંટા નહીં લગાવવા બાબતે દર વર્ષે કલેકટર જાહેરનામું પણ બહાર પડે છે તો પણ પગલા ના લેવાતો વિરોધ નોંધાવ્યો છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો.

Trending news