શું કેરી પકવવા માટે થઇ રહ્યો છે કરબાઈડનો ઉપયોગ,જુઓ વિગત

અમદાવાદ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે કાલુપુર ફ્રૂટ માર્કેટમાં ફળોના વેપારીઓને ત્યા દરોડા પાડ્યાં હતા,આ દરમિયાન કાર્બાઇડ મળી આવ્યું ન હતું.વેપારીઓને ત્યાંથી એસેન્સની બોટલો પણ મળી આવી હતી.

Trending news