વન વિભાગના નિયમો આગળ ખેડૂતો પાંગળા...

વન વિભાગના નિયમો આગળ ખેડૂતો પાંગળા સાબિત થઇ રહ્યા છે. દિપડાને ઇચ્છે તો ખેડૂતો પણ મારી શકે છે પરંતુ વન વિભાગની હેરાનગતિનાં કારણે તેઓ આવું કર શકતા નથી. ઘણા કિસ્સામાં દીપડો ખેડૂતોને નુકસાન પહોંચાડે છતા પણ ખેડૂત સામે પ્રતિકાર કરી શકતા નથી.

Trending news