हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vrindavan
Vrindavan News
Agra
વેકેશનમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો થોભો લિસ્ટમાં ઉમેરો આ 10 જગ્યાઓ
Places to Visit Uttar Pradesh : ઉત્તર પ્રદેશમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો સમાચાર તમારા માટે ખાસ છે. આ આર્ટિકલની કેટલીક ફેમસ જગ્યાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આ જગ્યાઓ પર તમે તમારા પરિવાર સાથે રજાઓ માણી શકો છો. ગરમીની રજાઓમાં અહીં લોકો ઉમટી પડે છે.
May 12,2024, 14:36 PM IST
Vrindavan
એન્જીનિયરિંગ બાદ વિદેશમાં લાખોનો પગાર... પછી નોકરી છોડી બન્યા સાધુ
Vrindavan Monk: 35 વર્ષના ભક્તિવેદાન્ત દામોદર દાસની જીંદગી ત્યારે બદલાઇ ગઇ જ્યારે 2021 માં ઓફિસની રજાઓ દરમિયાન તે વૃંદાવન ફરવા માટે આવ્યા. ભક્તિનો નશો એવો ચઢ્યો કે તે હંમેશા માટે વૃંદાવનના બની ગયા.
Apr 21,2024, 7:53 AM IST
Krishjan Janmotsav 2023
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી;મથુરાથી લઈ દ્વારકા સુધી ભક્તો રંગાયા ભક્તિના રંગમાં
'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના નાદથી દ્વારકા નગરી કૃષ્ણમય બની છે.જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીના પર્વે આજે રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.
Sep 8,2023, 0:49 AM IST
Holi 2023
ગુજરાતમાં અહી રમાય છે વૃંદાવન જેવી 40 દિવસની હોળી, તસવીરો જોઈને વ્રજની હોળી ભૂલી જશો
કહેવાય છે કે વૃંદાવન જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પરંતુ જે રીતે વૃંદાવનમાં હોળી ઉજવામાં આવે છે, તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવસમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે.
Mar 2,2023, 8:08 AM IST
Virushka
વિરુષ્કાએ દિકરી વામિકા સાથે વૃંદાવનના આશ્રમ પહોંચી સંતોના આશીર્વાદ લીધા.....
Virushka went Vrindavan's ashram with Daughter Vamika, Watch video
Jan 6,2023, 14:00 PM IST
Amit Shah
UP: મથુરામાં બોલ્યા અમિત શાહ, યોગી સરકારમાં લૂંટમાં 72% નો ઘટાડો થયો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે જે હેઠળ આજે ભારતીય જનતાપાર્ટી માટે પશ્ચિમ યુપીમાં મહા કેમ્પેઈનનો દિવસ છે.
Jan 27,2022, 15:22 PM IST
surat
ઈસ્કોન મંદિરે વૃંદાવનથી આવી પહોંચ્યા જગન્નાથજીના વાઘા, હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક
કોરોનાને કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હાલ નિર્ણય લેવાયો નથી .જોકે સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવી ગયા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતીક છે
Jun 29,2021, 17:24 PM IST
Ram Janmabhoomi
Uttar Pradesh: 1 જૂનથી ખુલશે રામ જન્મભૂમિ સહિત અન્ય મઠ-મંદિર
ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રા ધામ અયોધ્યા, વૃદાંવનમાં આવતીકાલથી મઠ-મંદિરોના કપાટ ખુલી રહ્યાં છે. ભક્તો કોરોના ગાઇડલાઇનનું પાલન કરી અહીં દર્શન કરી શકશે.
May 31,2021, 17:29 PM IST
જન્માષ્ટમી
VIDEO: જન્માષ્ટમીની સવારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની આરતીનો લ્હાવો
મથુરા અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આજે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ પર્વને મનાવવા માટે દૂર દૂરથી ભક્તો મથુરા અને વૃંદાવન પહોંચી રહ્યાં છે.
Aug 24,2019, 8:46 AM IST
રમેશ ઓઝા
ટ્રાફિકને કારણે સ્કૂટર પર નીકળ્યા કથાકાર રમેશ ઓઝા, Video થયો Viral
અજય શીલુ/પોરબંદર : ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હાલ વૃંદાવનમાં છે. વૃંદાવનમાં તેમની કથા ચાલી રહી છે. જો કે પોતાના ઉતારા સ્થળથી કથા સ્થળ સુધી પહોંચવા માટે તેઓ નીકળ્યા હતા, ત્યારે ટ્રાફિક જામ થવાને કારણે તેમની કાર આગળ વધી શકે તેમ ન હતી. જેથી તેઓ સ્કૂટર પર બેસીને કથા સ્થળે પહોંચ્યા. રસ્તામાં અનેક લોકોએ તેમના દર્શન કર્યા હતા. તેમની સ્કૂટર પર સવારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. .વૃંદાવનમાં હોળી ધૂળેટીના ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવારને કારણે 3, 4 દિવસ પહેલાથી જ લોકો ઉમટવા લાગે છે. જેને કારણે ટ્રાફિક જામ થતા રમેશભાઈએ સ્કૂટર પર બેસીને કથાસ્થળે આવવું પડ્યું.
Mar 18,2019, 10:05 AM IST
પીએમ મોદી
‘સબકા સાથ-સબકા વિકાસ’ જ નવા ભારતના વિકાસનો રસ્તો છે: PM મોદી
PM Modi addresses people in Vrindavan
Feb 11,2019, 15:35 PM IST
પીએમ મોદી
વૃંદાવનમાં PM બોલ્યા- ‘સબકા સાથ-સબકા વિકાસ’ નવા ભારતના વિકાસનો રસ્તો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે વૃંદાવનમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન મધ્યાહન ભોજન કાર્યક્રમાં સ્કૂલના બાળકોને ભોજન જમાડવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશનની તરફથી 3 અબજ થાળી પીરસવાની તક પર કરવામાં આવ્યું હતું.
Feb 11,2019, 14:40 PM IST
નરેન્દ્ર મોદી
ગ્રેટર નોઇડામાં PMએ કહ્યું, '2030 સુધીમાં ભારત બીજી મોટી અર્થવ્યવસ્થા હશે'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (11 ફેબ્રુઆરી) યૂપીના પ્રવાસ પર છે. સોમવાર સવારે પીએમ મોદી નોઇડામાં આયોજીત એક્સપો માર્ટમાં 13મી આંતરરાષ્ટ્રીય તેલ-ગેમ્સ સન્મેલન અને પેટ્રોટેક-2019 પ્રદર્શનનું ઉદ્ધાટન કરશે.
Feb 11,2019, 11:30 AM IST
પીએમ મોદી
પીએમ મોદી આજે અક્ષયપાત્રના કાર્યક્રમમાં બાળકોને પીરસશે ભોજન, પોતે પણ જમશે
આ કાર્યક્રમ દેશના સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફાઉન્ડેશનની તરફથી યોજવામાં આવતા કાર્યક્રમનો ભાગ છે.
Feb 11,2019, 8:29 AM IST
Trending news
Usury
પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ
sushil kumar modi
બિહારના પૂર્વ Dy.CM સુશીલકુમાર મોદીનું નિધન, કેન્સરથી પીડિત હતા
IPL 2024
GT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
Gujarat Weather
રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
Lok Sabha Election 2024
ચૂંટણીનો ચોથો તબક્કો પૂરો, કેટલું થયું મતદાન..સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?
Ahmedabad
નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી
Mumbai rains
મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા
Paresh Goswami
આગામી ત્રણ દિવસ ભારે, ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પરેશ ગોસ્વામીની આગાહી
Lok Sabha Election 2024
BJP હવે 400 પારનો નારો ભૂલી જાય, ફલોદી સટ્ટા બજારની નવી આગાહી, જાણો કોને થશે ફાયદો
Angadia firms
આંગડિયા પેઢીઓ બની કાળા નાણાનો અડ્ડો, ક્રિકેટ સટ્ટાની આડમાં દુબઈ સુધી જોડાયા તાર