हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN
JSY
122/ 4
(13.4)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shopkeeper
Shopkeeper News
Customers Rights
ખરાબ સામાનને રિટર્ન અથવા રિપ્લેસ કરવાની ના ન પાડી શકે દુકાનદાર, આ છે નિયમ
Rights Of Customers: કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટના અનુસાર જો કોઇ સામાન ઠીક નથી અથવા ખરાબ છે તો 15 દિવસની અંદર તેને તે સ્થિતિમાં પરત કરી શકાય છે.
Feb 18,2024, 20:11 PM IST
breaking news
તમે ખરીદેલો મોબાઈલ ફોન ચોરી કે લૂટનો તો નથી'ને? અહીં સૌથી મોટો મોબાઇલનો જથ્થો ઝડપાયો
બાતમીના આધારે સચીન GIDC ગૌતમનગરમાં આવેલ ‘રૂદ્ર મોબાઇલ સર્વિસ સેન્ટર’ નામના દુકાનદાર અરવિંદ બબન મોર્યાને તેની મોબાઇલ ફોનની દુકાનમાંથી અલગ અલગ કંપનીના આધાર પુરાવા વગરના કુલ 2 લાખની કિંમતના 21 મોબાઈલ ફોન સાથેપકડી પાડવામાં આવેલ છે.
Apr 20,2023, 19:48 PM IST
Shopkeeper
શું તમને બહારનું જમવાના શોખીન છો? તો આ અહેવાલ વાંચીને તમને સો ટકા ઉબકા ચઢશે
સાઉદી અરેબિયામાંથી એક એવી રેસ્ટોરન્ટ ઝડપાઈ છે જેણા વિશે સાંભળીને તમે ઉબકા ચઢશે. જેમાં ટોઈલેટમાં સમોસા સહિતનો નાસ્તો બનાવવામાં આવતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લા 30 વર્ષથી આ રેસ્ટોરન્ટના ટોઈલેટમાં નાસ્તો બની રહ્યો છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને માહિતી મળતા તેમણે આવાસીય બિલ્ડિંગમાં સ્થિત આ રેસ્ટોરન્ટ પર રેડ કરી હતી.
Apr 27,2022, 12:57 PM IST
Ahmedabad
સીલાઇ મશીન રિપેર કરાવવા માટે ગયેલી મહિલાને દુકાનદારે કહ્યું કે, તમને નવું જ મશીન આપી
Sep 10,2021, 20:24 PM IST
rajula
RAJULA માં વન કર્મીઓ લાજવાના બદલે ગાજ્યા: CCTV કોઇને આપ્યા તો આખી જિંદગી જેલમાં જશે
અમરેલીના રાજુલાના કાતર ગામમાં સતત સિંહોના આંટાફેરા જોવા મળતા હોય છે. જેના કારણે સ્થાનિક દુકાનદારો દ્વારા બહાર સીસીટીવી લગાવી દેવામાં આવે છે. જો કે આવી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થયા બાદ દુકાનદારો દ્વારા તે સીસીટીવી વાયરલ કરવામાં આવતા હોય છે અથવા તો મીડિયા કર્મચારીઓને સોંપવામાં આવતા હોય છે. જેના કારણે વનવિભાગ પર વારંવાર સવાલો ઉઠતા રહે છે. તેવામાં વન વિભાગે કામગીરી કરવાના બદલે હવે ઢાંકપીછોડા કરવાનું ચાલુ કરી દીધું હોય તેવી સ્થિતિ પેદા થઇ છે.
Jul 29,2021, 17:33 PM IST
Bharuch
થપ્પડ કાંડ: મામલતદારે રોફ જમાવવા દુકાનદારને માર્યો તમાચો, મહિલા સામે ભાંડી ગાળો
વાગરા તાલુકા મામલતદારની (Mamlatdar) અસભ્યતાનો આ હરકત તમને હેરાન કરશે. આંખો પર ચશ્મા, મોઢા પર માસ્ક, ટી શર્ટ-પેન્ટ સાથે જાણે હીરોગીરી બતાવતા દુકાનદારના ગાલ પર લપડાક કરતા લાફો (Slapped) ઝીંકી દે છે
Apr 6,2021, 13:59 PM IST
Ahmedabad
અમદાવાદમાં દુકાનદાર રજી અહેમદે બાળકીને ચોકલેટના બહાને અંદર ખેંચી લીધી અને બચકા ભર્યા
ગુજરાતમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ચિંતાજનક હદે સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં નાની બાળકીઓ સાથે છેડતીની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. જૂના બાપુનગરના મોમીન મસ્જિદ પાસે રહેતી 8 વર્ષની બાળકી દુકાને ચોકલેટ લેવા માટે ગઇ ત્યારે દુકાનદારે બાળકીના ગાલે બચકું ભીર લીધું હતું.
Oct 23,2020, 17:43 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: મકડાલા ગામે મોડી રાતે દુકાનદાર પર ફાયરિંગ
બનાસકાંઠાના લાખાણીના મકડાલા ગામે મોડી રાતે દુકાનદાર મહેન્દ્રસિંહ વાઘેલા પર અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો. બુકાનીધારી બાઈક પર આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડાયો.
Feb 5,2020, 9:25 AM IST
સુરત
સુરતમાં મનપાનું મેગા સિંલિગ ઓપરેશન, આખું શૉપિંગ સેન્ટર કરાયું સીલ
સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી જ શહેરમાં મેગા સિંલિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે યોગી ચોક ખાતે આવેલા એપલ સ્કવેર નામના આખા શૉપિંગ સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.
May 15,2019, 14:47 PM IST
નીતિન પટેલ
ગુજરાત બન્યું દેશનું એવું પ્રથમ રાજ્ય, જ્યાં 24 કલાકો ખુલ્લી રહેશે દુકાનો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 મેથી રાજ્યમાં 24 કલાક દૂકાનો અને રેસ્ટોરન્ટો ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે નીતિન પટેલે જણાવ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. દુકાનાદારોને દર વર્ષે રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તી મળશે. અને આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી વધશે અને પ્રજાનો વિકાસ પણ થશે.
May 2,2019, 10:15 AM IST
નીતિન પટેલ
રાજ્યમાં આજે મધરાતથી દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે: નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 મેથી રાજ્યમાં 24 કલાક દૂકાનો અને રેસ્ટોરન્ટો ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે નીતિન પટેલે જણાવ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. દુકાનાદારોને દર વર્ષે રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તી મળશે. અને આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી વધશે અને પ્રજાનો વિકાસ પણ થશે.
May 1,2019, 22:03 PM IST
Trending news
PNB
ATM માંથી હવે રૂપિયા કાઢવા મોંઘા પડશે, દરેક ટ્રાન્ઝેક્શન પર લાગશે આટલો ચાર્જ
Business
કોણે પાડ્યા અનંત-રાધિકાની પ્રી-વેડિંગના ફોટા? જાણો ફોટોગ્રાફરે કેટલાં લીધા રૂપિયા?
Chandrababu Naidu
12 દિવસમાં 1200 કરોડની કમાણી...પછી પાટિયા પડવાનું શરૂ! CMના પરિવારને મોટું નુકસાન
Kesar India Share Price
આ નાની કંપનીએ આપ્યા 6 બોનસ શેર, 1 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવી દીધા 35 લાખ રૂપિયા
gujarat
આ માર્કેટ યાર્ડે વગાડ્યો ડંકો! વર્ષ 2023-24ની આવકના આંકડો જોઈ આંખો પહોંળી થઈ જશે!
BEML Share Price Target
આ ડિફેન્સ સ્ટોક થઈ જશે 5000 ને પાર! હજુ ચાન્સ મળે તો જરૂર લેવાય આ શેર
sun
365 દિવસ બાદ સૂર્ય-બુધની યુતિથી બન્યો બુધાદિત્ય રાજયોગ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદ
breaking news
'માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ', ભાજપના આ MLAનું મોટું નિવેદન
lifestyle
બોડી બનાવવા દૂધ-કેળા સાથે ખાતા લોકો ચેતજો! આ કોમ્બીનેશન બગાડી શકે છે તમારી હાલત
astro tips
Astro Tips: જીવનની સમસ્યા અનુસાર કરો શિવલિંગની પૂજા, સંકટ દૂર થતાં વાર નહીં લાગે