हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shopkeeper
Shopkeeper News
Customers Rights
ખરાબ સામાનને રિટર્ન અથવા રિપ્લેસ કરવાની ના ન પાડી શકે દુકાનદાર, આ છે નિયમ
Rights Of Customers: કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટના અનુસાર જો કોઇ સામાન ઠીક નથી અથવા ખરાબ છે તો 15 દિવસની અંદર તેને તે સ્થિતિમાં પરત કરી શકાય છે.
Feb 18,2024, 20:11 PM IST
breaking news
તમે ખરીદેલો મોબાઈલ ફોન ચોરી કે લૂટનો તો નથી'ને? અહીં સૌથી મોટો મોબાઇલનો જથ્થો ઝડપાયો
બાતમીના આધારે સચીન GIDC ગૌતમનગરમાં આવેલ ‘રૂદ્ર મોબાઇલ સર્વિસ સેન્ટર’ નામના દુકાનદાર અરવિંદ બબન મોર્યાને તેની મોબાઇલ ફોનની દુકાનમાંથી અલગ અલગ કંપનીના આધાર પુરાવા વગરના કુલ 2 લાખની કિંમતના 21 મોબાઈલ ફોન સાથેપકડી પાડવામાં આવેલ છે.
Apr 20,2023, 19:48 PM IST
Shopkeeper
શું તમને બહારનું જમવાના શોખીન છો? તો આ અહેવાલ વાંચીને તમને સો ટકા ઉબકા ચઢશે
સાઉદી અરેબિયામાંથી એક એવી રેસ્ટોરન્ટ ઝડપાઈ છે જેણા વિશે સાંભળીને તમે ઉબકા ચઢશે. જેમાં ટોઈલેટમાં સમોસા સહિતનો નાસ્તો બનાવવામાં આવતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લા 30 વર્ષથી આ રેસ્ટોરન્ટના ટોઈલેટમાં નાસ્તો બની રહ્યો છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને માહિતી મળતા તેમણે આવાસીય બિલ્ડિંગમાં સ્થિત આ રેસ્ટોરન્ટ પર રેડ કરી હતી.
Apr 27,2022, 12:57 PM IST
Ahmedabad
સીલાઇ મશીન રિપેર કરાવવા માટે ગયેલી મહિલાને દુકાનદારે કહ્યું કે, તમને નવું જ મશીન આપી
Sep 10,2021, 20:24 PM IST
rajula
RAJULA માં વન કર્મીઓ લાજવાના બદલે ગાજ્યા: CCTV કોઇને આપ્યા તો આખી જિંદગી જેલમાં જશે
અમરેલીના રાજુલાના કાતર ગામમાં સતત સિંહોના આંટાફેરા જોવા મળતા હોય છે. જેના કારણે સ્થાનિક દુકાનદારો દ્વારા બહાર સીસીટીવી લગાવી દેવામાં આવે છે. જો કે આવી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થયા બાદ દુકાનદારો દ્વારા તે સીસીટીવી વાયરલ કરવામાં આવતા હોય છે અથવા તો મીડિયા કર્મચારીઓને સોંપવામાં આવતા હોય છે. જેના કારણે વનવિભાગ પર વારંવાર સવાલો ઉઠતા રહે છે. તેવામાં વન વિભાગે કામગીરી કરવાના બદલે હવે ઢાંકપીછોડા કરવાનું ચાલુ કરી દીધું હોય તેવી સ્થિતિ પેદા થઇ છે.
Jul 29,2021, 17:33 PM IST
Bharuch
થપ્પડ કાંડ: મામલતદારે રોફ જમાવવા દુકાનદારને માર્યો તમાચો, મહિલા સામે ભાંડી ગાળો
વાગરા તાલુકા મામલતદારની (Mamlatdar) અસભ્યતાનો આ હરકત તમને હેરાન કરશે. આંખો પર ચશ્મા, મોઢા પર માસ્ક, ટી શર્ટ-પેન્ટ સાથે જાણે હીરોગીરી બતાવતા દુકાનદારના ગાલ પર લપડાક કરતા લાફો (Slapped) ઝીંકી દે છે
Apr 6,2021, 13:59 PM IST
Ahmedabad
અમદાવાદમાં દુકાનદાર રજી અહેમદે બાળકીને ચોકલેટના બહાને અંદર ખેંચી લીધી અને બચકા ભર્યા
ગુજરાતમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ચિંતાજનક હદે સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં નાની બાળકીઓ સાથે છેડતીની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. જૂના બાપુનગરના મોમીન મસ્જિદ પાસે રહેતી 8 વર્ષની બાળકી દુકાને ચોકલેટ લેવા માટે ગઇ ત્યારે દુકાનદારે બાળકીના ગાલે બચકું ભીર લીધું હતું.
Oct 23,2020, 17:43 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: મકડાલા ગામે મોડી રાતે દુકાનદાર પર ફાયરિંગ
બનાસકાંઠાના લાખાણીના મકડાલા ગામે મોડી રાતે દુકાનદાર મહેન્દ્રસિંહ વાઘેલા પર અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો. બુકાનીધારી બાઈક પર આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડાયો.
Feb 5,2020, 9:25 AM IST
સુરત
સુરતમાં મનપાનું મેગા સિંલિગ ઓપરેશન, આખું શૉપિંગ સેન્ટર કરાયું સીલ
સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી જ શહેરમાં મેગા સિંલિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે યોગી ચોક ખાતે આવેલા એપલ સ્કવેર નામના આખા શૉપિંગ સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.
May 15,2019, 14:47 PM IST
નીતિન પટેલ
ગુજરાત બન્યું દેશનું એવું પ્રથમ રાજ્ય, જ્યાં 24 કલાકો ખુલ્લી રહેશે દુકાનો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 મેથી રાજ્યમાં 24 કલાક દૂકાનો અને રેસ્ટોરન્ટો ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે નીતિન પટેલે જણાવ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. દુકાનાદારોને દર વર્ષે રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તી મળશે. અને આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી વધશે અને પ્રજાનો વિકાસ પણ થશે.
May 2,2019, 10:15 AM IST
નીતિન પટેલ
રાજ્યમાં આજે મધરાતથી દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે: નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 મેથી રાજ્યમાં 24 કલાક દૂકાનો અને રેસ્ટોરન્ટો ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે નીતિન પટેલે જણાવ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. દુકાનાદારોને દર વર્ષે રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તી મળશે. અને આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી વધશે અને પ્રજાનો વિકાસ પણ થશે.
May 1,2019, 22:03 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!