हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sankarsinh Vaghela
Sankarsinh vaghela News
gujarat news
શંકરસિંહ વાઘેલા બાદ પૂર્વ મુખ્યમંત્રી ભાજપની મુશ્કેલી વધારશે, નવો મોરચો ખોલ્યો
Gujarat Politics; ગુજરાતનું રાજકારણ બદલાતા સમયની સાથે બલાઈ રહ્યું છે. પણ સત્તાની ધુરાં સંભાળવાની જુના ધુરંધરોની અભિલાષા હજુ બદલાઈ નથી. શંકરસિંહ વાઘેલા બાદ ગુજરાતના વધુ એક પૂર્વ મુખ્યમંત્રીએ ફરી નવો મોરચો માંડ્યો છે. ત્યારે સવાલ એ થાય કે શું મોદી સામે આ મોરચો ફાવશે?
Aug 17,2023, 10:45 AM IST
Dudh sagar Dairy
શંકરસિંહે કહ્યું અમને બહુ સતાવે છે ડબલ એન્જિન સરકાર, સભા કરીને લોકોને સમજાવશે બાપુ
દૂધ સાગર ડેરીના કરોડોના કૌભાંડ મામલે કોર્ટે બાપુ અને મોઢવાડિયાને આવ્યું કોર્ટનું તેડું. મહેસાણા કોર્ટે શંકરસિંહ વાઘેલા અને અર્જૂન મોઢવાડિયા બંનેને 6 ઓક્ટોબરે સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.
Oct 4,2022, 14:31 PM IST
NCP
NCPના નેતા શંકરસિંહ વાઘેલાની તક્ષશિલા આગકાંડને લઇને પ્રેસ કોન્ફરન્સ
NCPના નેતા શંકરસિંહ વાઘેલાની તક્ષશિલા આગકાંડને લઇને પ્રેસ કોન્ફરન્સ.. કહ્યું સરકારમાં લાલિયાવાડી સિવાય કંઇ ચાલતું નથી.. ચોથા માળની પરવાનગી નહોતી છતાં ક્લાસિસ ચાલતા હતા.. આને હું માનવસર્જિત હોનારત સમજું છું.
May 29,2019, 17:05 PM IST
Vadodara
શંકરસિંહ વાઘેલાએ પાણીને લઈને સરકાર પર એવા પ્રહાર કર્યા કે તંત્ર થયું દોડતું
વડોદરાના વાઘોડિયાના કાશીપુરા ગામમાં પાણીને સમસ્યાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગામની મુલાકાત લીધી હતી ત્યારે શંકરસિંહ વાઘેલા ગામ ખાતે પહોંચતા મહિલાઓએ પાણીની સમસ્યાઓને લઈને શંકરસિંહને જાણ કરી હતી તો ગામલોકો સાથે વાતચીત કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ પાણીને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.
May 9,2019, 17:05 PM IST
Sankarsinh Vaghela
જુઓ શંકરસિંહ વાઘેલાએ સરકાર પર શું આક્ષેપ કર્યા
શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે છેલ્લા 25 વર્ષમાં દેશ દેવાંમાં ડુબી ગયો છે, સરકારે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ આપવો જોઈએ, જેના બદલે સરકાર આતંકવાદના નામે મત માગી રહી છે
May 1,2019, 16:45 PM IST
Sankarsinh Vaghela
શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરશે, જુઓ વિગત
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને NCP મહાસચિવ એવા શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસના સમર્થનમાં આવ્યા ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાની પડખે આવેલા શંકરસિંહ વાઘેલા સાણંદમાં યોજાનાર જાહેરસભાને સંબોધશે
Apr 18,2019, 14:30 PM IST
Trending news
Ravindra Jadeja
કોહલી, રોહિત બાદ હવે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા
Mircle
તો શું આ ચમત્કારને કારણે સાઉદી અરેબિયા આખી દુનિયા પર રાજ કરે છે!
Packaging equipment firm
35 વર્ષ જૂની ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, આશરે 75 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Business
EPFOએ બદલ્યો સૌથી મોટો નિયમ! દર મહિને ખાતામા આવશે વધુ રૂપિયા, ઇન-હેન્ડ સેલરી વધી જશે
gujarat monsoon
મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!
National news
જીત બાદ ફોન કરીને PM Modi એ ખેલાડીઓને શું કહ્યું? જાણો કોનું-કોનું લીધું નામ
Tech
આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચર
education
હવે ઓનલાઈન થશે NEET EXAM, જાણો ભારત સરકારનો નવો પ્લાન
garlic
પગના તળિયામાં લસણ ઘસવાથી દવા વિના મટે છે આ સમસ્યાઓ, પ્રિયંકા પણ અજમાવે છે આ નુસખો
World Cup 2024
જીત બાદ કઈ રીતે ટીમ ઈન્ડિયા પર થયો કરોડોનો વરસાદ? હારીને કઈ રીતે અમીર બન્યું આફ્રિકા