NCPના નેતા શંકરસિંહ વાઘેલાએ સુરત આગકાંડ મુદ્દે યોજી પ્રેસ કોન્ફરન્સ

NCPના નેતા શંકરસિંહ વાઘેલાની તક્ષશિલા આગકાંડને લઇને પ્રેસ કોન્ફરન્સ.. કહ્યું સરકારમાં લાલિયાવાડી સિવાય કંઇ ચાલતું નથી.. ચોથા માળની પરવાનગી નહોતી છતાં ક્લાસિસ ચાલતા હતા.. આને હું માનવસર્જિત હોનારત સમજું છું.

Trending news